SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ર અર્થ :-જે‘ભિક્ષુ બે વચ્ચે અને ત્રીજુ પાત્ર રાખીને સંયમમાં પ્રવૃત્ત છે તેને આવા વિચાર આવતા નથી: · હું... ત્રીજું વસ્ત્ર યાચીશ.” હવે વિધિપૂર્વક લેવા ચેગ્ય વચ્ચે તેણે યાચવા જોઇએ. ત્યથી માડીને એટલે સુધી કે આ પ્રમાણે ખરેખર તે ભિક્ષુની સામગ્રી છે. હવે જ્યારે તે ભિક્ષુ એમ જાણે કે હેમત ઋતુ પસાર થઈ ગઈ છે, અને ગ્રીષ્મ ઋતુ શરૂ થઇ ગઇ છે, ત્યારે પૂર્વે જૂના થયેલાં વસ્ત્રોને તે પરડી દે, જૂનાં વસ્ત્રોને પરડીને તે અતર વચ્ચે અને ઉસર વચ્ચે ધારે અથવા તે ટૂંકા વચ્ચે ધારે, અથવા તે એક જ વસ્ત્ર ધારે, અથવા તેા વસ રાખે જ નહિ. આમ હળવાપણુ પામનાર તેને તપની પ્રાપ્તિ થાય છે. જે આ ભગવ‘તે કહ્યું છે, એને જ ખરાખર સમજીને મધી રીતે સંપૂર્ણ પણે સનતાના ભાવ એળખીને (તેણે વર્તવુ જોઇએ.) मूलम् - जस्सणं भिक्खुस्त एव भइ पुट्ठो अवलो अहमंसि भिक्खायरियं नमणाए, से एवं वयंतस्थ परो अभिहर्ड वालगृहमंसि गिहंतर - संयमणं असणं वा ४ आरट्टु दन इज्जा, से 'पुषामेव आलोइज्जा आउंसंतो ! नाहाव छ ! को खलु ने कप्पर अभिहर्ड असणं वा ' મુત્તવ્ છા વાચ કાયને થા ધ્વારે 11૬, ૨૬૨ || અ. જે મુનિને ખરેખર એમ થાય છે કે હું... રાગથી સ્પર્શાયેàા નિખČળ છે, અને અક ઘરમાથી ખીજા ઘરમાં ભિક્ષાચર્યા માટે જવાને હું' સમ નથી. તે આ પ્રમાણે ખેલતા હોય ત્યારે ખીત કાઈ ગૃહસ્થ સામે લાવેલું અન્ત ને પાણી વગેરે લાવીને તેને આપે ત્યારપહેલાં જ તેને કહી દે કે હું આયુષ્યમાન ગૃહસ્થ, મને ખરેખર સામે લાવેલું અન્નપાણી વગેરે ખાવાનું કે પીવાનું કલ્પતુ નથી અથવા આ પ્રકારની અન્ય વસ્તુ મને કલ્યે નહિ. मूलम् - जस्त णं भिक्खुस्त अयं पगप्पे अहं च खलु परिनत्तो नृपडिन्नत्तेदि : जिलाणो अगिकणेरि अभिवामिरहिं कीरमाण वैयावडियं साइज्जिहलामि, अहं वावि खलु अपडिन्म्तो पडिन्दत्तस्त अनिल णो गिलाणस्त अभिकरूं लाहम्मियस् कुन वेशव डियं भरणार आहदु परिन्नं अणुषिखस्सामि आइडे च साइज्जास्सासि ? आध्दु परिन्नं आणक्खिामि आवडे च नो साइज्जास्तामि, २. आह परिन्न तो आणक्तिसामि आइडे च माइनस्सासि ३ आट्टु परिन्नं तो आणविखत्साथि सह व तो साइज्तिामि . एवं से आहटियमेव धम्मं समभिजाणमाणे सते वीरप, सुसमा दिलेसे तत्थ तरह जालपरियार, से तत्यावि चिमन्तिकारण, इच्चेयं विमोक्षाययणं हियं सुहं खमं निलेलं आणुगामियं त्ति वेमि ॥ स्र. २६३ ॥ અથ –જે સાધુને આવા પ્રકારના આચાર હાય, કે હું' ખરેખર કોઈને કંઇ કહું નહિ ત્યારે તેઓ મને કહે, અને હું જ્યારે રાગી હોઉં ત્યારે મારા નિરાગી સાધર્મિકા (મુનિએ) જો ક ક્ષય ઇચ્છીને મારી સેવાચાકરી કરે, તે હું એ સ્વીકારીશ, અને હુ પણ ખરેખર એએ અને કહે નહિ ત્યારે કહીને નીરાગી હોઈશ ત્યારે રાગી એવા સામિકનીક ક્ષયની ઈચ્છાથી હુ સેવા ચાકરી કરૂ' તે મને એ કલ્પે. પ્રતિજ્ઞા લઇને હું અન્યને માટે આહાર લાવીશ, અને લાવેલા આહાર વાપરીશ. ૧. અથવા પ્રતિજ્ઞા લને હું અન્ય માટૅ માહારની અવેષણા કરીશ. પરંતુ ખીજાને લાવેલે આહાર વાપરીશ નહિ ર. અથવા પ્રતિજ્ઞા લઈ ને હું
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy