SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ મવળમ ] आत्मजागृतिः । ૧૦૧ જેની અન્દર શરીરનુ ખળ સમાયલ' છે, જેના પર બુદ્ધિવિકાસના આધાર છે અને જેમાં સૌન્દ્રય ઉપાવવાની શક્તિ છે તે જ વીતે મહાચ્છન્ન જન હણી નાંખે છે! ૧૦૨ વૈરાગ્યરૂપ અમૃતરસથી ધાવાયલુ` મન પણ વિકારનુ’ સાધન પાસે આવતાં ફરી પાછુ એક્દમ મલિન થઈ જાય છે. ખરેખર નિળ આત્મા પોતે જ પોતાને હણે છે. ५३ ૧૩ ત્રણ જગતનું શાસન કરવાના અળ કરતાં પણુ મનને વશ કરવાનું અળ ચઢી જાય છે. વિકારહેતુની ઉપસ્થિતિમાં પણ વિકારવશ થતા નથી, તેઓ જ સાચા વીર છે. જે - ૧૦: મન ધ્યેય પર સ્થિર હાય, વિવેકથી વિકસિત હૈાય, પ્રચર્ડ ધ્યેય સમ્પન હાય, વિષયથી વિરક્ત હોય અને અધ્યાત્મચિન્તાનિત હાય તા કલીમ કામ તેને શુ કરવાના હતા ! P
SR No.010831
Book TitleAdhyatma Tattvaloka
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherSurendra Lilabhai Zaveri
Publication Year1934
Total Pages306
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy