SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ] आत्मजागृतिः। ગિરિ–ગુહામાં, સમુદ્રના મધ્ય પ્રદેશમાં, પાતાળમાં યા દેવના આવાસમાં કયાંય પણ પ્રાણ ચાલ્યો જાય, કયાંય પણ સંતાઈ જાય, પણ મૃત્યુથી છાનો રહી શકતા નથી, મૃત્યુથી બચી શકતે નથી. સ્વર્ગ, મર્ચ અને પાતાળ એ ત્રણે લેકને એ શાસનકર્તા છે. જેમનું ઉદંડ દોડ-અલ જગતના બળને પરત કરવામાં સમર્થ હતું એવા અતિઉગ્ર તે મૂર્તિ પૃવીશાસક રાજા-મહારાજાઓ પણ આખરે ખાલી હાથે જ ચાલતા થયા! કલ જેમને ચન્દરમિધવલ યશવાદ આ ભૂપીઠ પર ખૂબ જબરદસ્ત ગવાતું હતું એવા મહાભુજ નરપતિઓ પણ મૃત્યુને પ્રહાર પડતાં એકદમ મોઢું ફાડતા જમીન પર લાંબા થયા. ૪૮ આ મહાલય છે, આ ધનભંડાર છે, આ રમણીઓ છે, આ પરિવાર છે એમ પિતાના વૈભવનું ચિન્તન કરતે માણસ મનમાં ખુશ થાય છે. પણ આંખ મિંચાઈ કે પછી કઈ નથી..
SR No.010831
Book TitleAdhyatma Tattvaloka
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherSurendra Lilabhai Zaveri
Publication Year1934
Total Pages306
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy