SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ प्रकरणम् ] ध्यानसामग्री । મેક્ષ આત્માનું સ્વરૂપ હોઈ આત્મશુદ્ધિ વગર ન હોઈ શકે એ સ્પષ્ટ છે. હવે આત્મશુદ્ધિ શું છે? એ કષાયરહિત સ્થિતિનું જ નામ છે. એટલે વાસ્તવમાં કષાયમુકિતમાં જ મુક્તિ છે. કષાયરોધ માટે ઈજિયજય, ઈન્દ્રિયજય સારુ મનશુદ્ધિ અને મનશુદ્ધિ અર્થ સમતા. સમતાને પ્રાદુર્ભાવ નિર્મમત્વથી અને નિર્મમત્વ સધાય ભાવનાઓથી. ભવાભાધિ ભયંકર છે. તેની ભયંકરતા અનુભવાતી હેય અને તેનાથી મુક્તિ મેળવવાની કામના હોય તે તેને માટે સારામાં સારા રસ્તે ઈજિયજય છે. ઈક્રિયા કયારેય તૃપ્ત થતી નથી. અએવ તેની સરખામણી હજાર નદીએથી નહિ પૂરાતા એવા સમુદ્રના મધ્ય ભાગ સાથે કરવામાં આવે છે. હાથી, માછલું, ભમરે, પતંગીયું અને હરિ એક એક ઈજિયના દેજથી દેહાન્ત દુઃખને પ્રાપ્ત થાય છે. તે જે તમામ ઈક્તિને દાસ છે તેની શી વાત કરવી!
SR No.010831
Book TitleAdhyatma Tattvaloka
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherSurendra Lilabhai Zaveri
Publication Year1934
Total Pages306
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy