SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ મળમ્ ] યજ્ઞ: } ૩ જેમ જેમ માણસનું શરીર, મન અને લેહી નિખળ પડતાં જાય છે, તેમ તેમ તેની ક્રોધ—પ્રકૃતિ વધતાં તેની જીવનદશા શૈાચનીય અનતી જાય છે. १६१ ૪ બીજાનાં વચનો સાંભળી સુના ઉત્તેજિત થતા નથી. સહનશીલતા ઉપયાગી છે. શહેની આગળ શહે થવુ એ સાધુતા નથી. ૧૫ ખીજાનાં વચનાથી યુ' કંઈ રોગ ઉત્પન્ન થાય છે યા ઈત—મામને ધક્કો લાગે છે દિવા આર્થિક સ્થિતિને હાનિ પહોંચે છે ? નહિ. તેવુ તે કર્યું છે નહિ. પછી દોષનો આશ્રય લેવાતુ' કંઇ કારણુ ? ૧૬ સમભાવના આશ્રય લેવા ચ તે તેની સામે ક્રોધ કરનાર માણસ સ્વય' લજ્જિત થશે અને પાછળથી તેને પશ્ચાત્તાપ થશે. શમ ખરેખર ક્રોધની આગ પર જલવાં છે. " ૨૬
SR No.010831
Book TitleAdhyatma Tattvaloka
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherSurendra Lilabhai Zaveri
Publication Year1934
Total Pages306
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy