SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टाङ्गयोगः | ૧૧૭ ૮ સભ્યનન ’ પ્રાપ્ત ન થયું હોય ત્યાં સુધી જીવ • મિથ્યાર્દષ્ટિ ' કહેવાય. - મિથ્યાદૃષ્ટિ પણ સ્વભાવે ભદ્ર, શાન્ત, વિનીત, મૃદુ અને ચારિત્રસમ્પન્ન હોઈ શકે છે. અને એવા · મિથ્યાષ્ટિ” પણ ધર્મી તરીકે સ્તુત્ય છે, તેમજ તે માક્ષભાજન છે. ૧૧૮ પ્રણમ્ ] १४३ ' ભવભ્રમણના કાળ વધુમાં વધુ અડધા - પુગલપરાવર્ત્ત ’ બાકી રહે ત્યારે - સમ્યગ્દર્શન ' પ્રાપ્ત થાય છે. અર્થાત્ સમ્યગ્દષ્ટિનેમાડામાં માડી મેાક્ષ અધ પુદ્ગલપરાવતે થાય. ૧૧ આ ચાર સભ્યષ્ટિએ છેઃ સ્થિશ, કાન્તા, પ્રભા અને પા. સ્થિરામાં ચૈાગતુ અંગ પ્રત્યાહાર ? પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિમાં પ્રકાશતા પટ્ટુ દર્શનને રત્નપ્રભાની ઉપમા આપવામાં આવે છે. ૧૨૦ C પ્રત્યાહાર • એટલે ઇન્દ્રિયાન વિષચૈાથી હઠાવવી. ઇન્દ્રિયા પાતાની વિષયાગવિરહિત સ્થિતિમા જાણે ચિત્તસ્વરૂપનુ અનુકરણુ કરતી હોય એવી ઇન્દ્રિયાની જે સ્થિતિ તે પ્રત્યાહાર. પ્રત્યાહારથી ઇન્દ્રિયાની વશ્યતા સધાય છે. આ દૃષ્ટિમાં સૂક્ષ્મબંધ પ્રકાશે છે.
SR No.010831
Book TitleAdhyatma Tattvaloka
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherSurendra Lilabhai Zaveri
Publication Year1934
Total Pages306
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy