SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.सू.४६ अवग्रहस्य भेदद्वयनिरूपणे ७७९ वग्रह व्यञ्जनावग्रहयो व्यक्ताऽव्यक्तकृतो विशेषो द्रष्टव्यः अभिनवशरावाी. करणवत्, यथा-जलकरणेन द्वित्रियारं सिक्तो नूतनः शरावो नाी भवति किन्तुपुनः पुनः सिच्यमानः शनैः शनैराी भवति । एवं श्रोत्रादीन्द्रियेषु शब्दादिरूपेण परिणताः पुद्गला द्विवादिषु समयेषु गृह्यमाणाः खलु न व्यक्ती भवन्ति पुनः पुनरवग्रहे सति तु व्यक्ती सन्ति तस्माद-व्यक्तग्रहणात् पूर्वमव्यक्तगुणरूपो व्यञ्जनावग्रहो भवति । ततश्च व्यताहणरूपोऽर्थावग्रहो बोध्यः । अतएच-अव्यतावग्रहणाद् व्यञ्जनस्येहादयो न भवन्ति । एवं चक्षुषानिन्द्रियेण मनसा च व्यञ्जनावग्रहो न भवति। तयोरप्राप्यकारित्वात् । चक्षुस्तावत्-अप्राप्तमर्थमवि और व्यंजनावग्रह में व्यक्तता और अव्यक्तता का अन्तर है। जैसे नवीन शराव (सिकोरा) में जल की एक दो तीन बूंद डोले जाएँ तो वह गीला नहीं होता, परन्तु बार-बार लींचने से धीरे-धीरे गीला हो जाता है, इसी प्रकार श्रोत्र आदि इन्द्रियों में शब्दादि रूप से परिणत पुद्गल एक दो तीन आदि समयों में जो ग्रहण किये जाते हैं, वे व्यक्त नहीं होते, किन्तु वार वार ग्रहण होने पर व्यक्त होते हैं । इस कारण व्यक्त ग्रहण से पहले अव्यक्त ग्रहण होता है जो व्यंजनावग्रह कहलाता है। उसके अनन्तर व्यक्त ग्रहणरूप अर्थावग्रह उत्पन्न होता है । इस प्रकार अव्यक्त का ग्रहण होने से व्यंजन के ईहा, अवाय और धारणा नहीं होती। इसी प्रकार चक्षुरिन्द्रिय और मन से भी व्यंजनावग्रह नहीं होता, क्योंकि ये दोनों अप्राध्यक्षारी हैं अर्थात् उनके विषय के साथ उनका संयोग हुए विना ही वे अपने विषय को ग्रहण करते हैं । अर्थात् चक्षु કાતા અને વ્યક્તતાનું અન્તર છે. જેવી રીતે નવા શકેરામાં પાણીના એક, બે, ત્રણ ટીપાં નાખવામાં આવે તે તે ભીનું થતું નથી પરંતુ વારંવાર પાણી સીંચવાથી કમશઃ ભીનું થઈ જાય છે. એ જ રીતે શ્રોત્ર આદિ ઇનિદ્રામાં શબ્દાર્થ રૂપથી પરિણત પુદ્ગલ એક બે ત્રણ આદિસમયમાં જે ગ્રહણ કરવામાં આવે છે. તે વ્યક્ત હતાં નથી. પરંતુ વારંવાર ગ્રહણ થવાથી વ્યક્ત થાય છે આ કારણે વ્યક્તથી પહેલા અવ્યક્ત ગ્રહણ થાય છે જે વ્યંજનાવગ્રહ કહેવાય છે તેની પછી વ્યક્ત ગ્રહણ રૂપ અથવગ્રહ ઉત્પન્ન થાય છે. આ રીતે અવ્યક્તનું ગ્રહણ થવાથી અંજનના ઈહા, અવાય તેમજ ધારણા હેતા નથી. એવી જ રીતે ચક્ષુરિન્દ્રિય અને મનથી પણ વ્યંજનાવગ્રહ થતું નથી કારણ કે એ બંને અપ્રાપ્યકારી છે અર્થાત વિષયની સાથે તેમને સંગ થયા વગર જ તે પિતાના વિષયને ગ્રહણ કરે છે. અર્થાત ચક્ષુને રૂપ સાથે સોગ નથી થતું, તે
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy