SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-निर्युक्ति टीका अं. ७ सू. ४६ दिग्वतस्यातिचारनिरूपणम् , दिना परिमितस्य दिगवधेरतिलङ्घनं दिगतिक्रम उच्यते स च त्रिविध:ऊर्ध्वदिगतिक्रमाऽधो दिगविक्रम विर्यग्रदिगतिक्रम भेदात्, तत्र - पर्वतादावारोहणात् - ऊर्ध्वदिगतिक्रमो भवति - १ कूपावतरणादेरधोदिगतिक्रमः - २ कन्दरादि प्रवेशादे स्विर्यगदिगतिक्रमः - ३ एवम् - अभिग्रहादिना परिगृहीतस्य दिगवधे भादिकरणवशादाधिक्याभिसन्धिः। क्षेत्र वृद्धि: - यथा- मान्यखेटावस्थितेन केन - चिदगारिणाऽभिग्रहेण परिमाणं कृतम् यद अमुक नगरीङ्घनं नाहङ्करिष्यामीति, पश्चादन्यस्यां नगर्यां खल्वन्येन भाण्डादिना महान लाभो भविष्यतीति बुद्धयां इनमें से पूर्व आदि दिशाओं में गमन आदि करने का जो परिणाम किया है, उस परिणाम का अर्थात् मर्यादा का उल्लंघन करना दिगतिक्रम कहलाता है । दितिक्रम तीन प्रकार का है- ऊर्ध्वदिगतिक्रम, अधोदिगतिक्रम और तिर्यग्रदितिक्रम | पर्वत आदि के ऊपर मर्यादा से बाहर चढने पर ऊर्ध्वदिशा के प्रणाम का उल्लंघन होता है । कूप आदि में नीचे उतरने से अधोदिशा के प्रमाण का उल्लंघन होता है । कन्दरा आदि में प्रवेश करने से तिर्धी दिशा के प्रमाण का उल्लंघन होता है । इसी प्रकार अभिग्रह आदि करके दिशा की जो मर्यादा की हो उसको लोभ आदि किसी कारण से बढ़ा लेना क्षेत्रवृद्धि है । जैसेमान्यखेट - नगर में स्थित किसी आवक ने अभिग्रह करके परिमाण कर लिया कि मैं अमुक नगरी का उल्लंघन नहीं करूंगा । बाद में उसे मालूम हुआ कि उस नगरी को उल्लंघन करके आगे जाने पर व्यापार में बहुत આમાંથી પૂર્વ આદિ દિશાઓમાં ગમન વગેરે કરવાની જે મર્યાદા ખાંધી છે, તે મર્યાદા અર્થાત્ પરિમાણુનુ' ઉલ્લ‘ઘન કરવું દિગતિક્રમ કહેવાય છે. દિગતિકમ ત્રણ પ્રકારનું છે. ઉન્નગિતિક્રમ અધાગિતિકસ અને તિય ગૃગિતિક્રમ પર્વત આદિની ઉપર મર્યાદાથી બહાર મઢવાથી ઉદિશાના પ્રમાણનું ઉલ્લંઘન થાય છે. કૂવા વગેરેમાં નીચે ઉતરવાથી અધેદિશાના પ્રમાણનું ઉલ્લંઘન થાય છે. ગૂફા આદિમાં પ્રવેશ કરવાથી તિછી દિશાના પ્રમાણનું ઉલ્લંઘન થાય છે. આવી જ રીતે અભિગ્ર, આદિ કરીને દિશાની જે મર્યાદા બાંધી હાય તેને લેાભ વગેરે કેાઈ કારણેાસર વધારી દેવી ક્ષેત્ર વૃદ્ધિ છે જેમ કે-માન્યખેટ નગરમાં સ્થિત કેાઈ શ્રાવકે અભિગ્રહ કરીને પરિમાણુ કરી લીધુ. કે હું અમુક નગરીનુ' ઉલ્લંઘન કરીશ નહી. પાછળથી તેને ખબર પડી કે તે નગરીનું ઉલ્લંઘન કરીને આગળ જવાથી વેપારમાં ઘશે લાભ થશે. એવુ જાણીને ત્યાં જવાની ઇચ્છા કરવી અને કાઇ અન્ય
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy