SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ VE तत्त्वार्थस्त्रे सश गमलाकाङ्क्षा, गमनश्च-क्षेत्रऋद्धिरितिभावा, स खलु-एपाऽतिक्रमः भमादामोहादासनाद्वा भवतीति बोध्यम् । एवम्-अभिगृहीतदिगवधेरननुस्मरणं रहस्यन्तराधान मुच्यते इत्येते पञ्च दिग्विरतिन्नतस्याऽतिचारा अब गन्तव्याः। एतांश्च पञ्चाविचारान् वर्जयित्वा दिग्विरविलक्षणशिक्षात्रतधारिणाऽगारिणा सम्यक्तया परिपालनीयमिति भावः ॥४६॥ तत्यार्थनियुक्ति-पूर्वोक्तरीत्या प्राणातिपातादिविरतिरूपपञ्चाणुव्रताना भत्येकं पञ्च पञ्चातिचारान् क्रमशः प्रतिपाद्य सम्मति-दिग्विरस्थादि पूर्वोक्त लाशिक्षावतानां प्रत्येक पञ्चाश्चातीचारान् क्रमशः प्रतिपादयितुं प्रथम दिग्विरतिरूपगुणवत्तलक्षणशिक्षाव्रतस्य पञ्चातिचारान् प्ररूपयति-'दिसिध लाभ होगा। ऐसा जान कर वहां जाने की इच्छा करना एवं। किसी दृशरी दिशा के परिमाण में कमी करके) जल ओर के क्षेत्र को बढा फर जाना क्षेत्रवृद्धि है। यह अतिक्रन शमाद से, मोह से या असंग हो होता है, ऐल्ला समझना चाहिए । इसी प्रकार ग्रहण की हुई दिशा -मर्यादा को भूल जाना स्मृत्धन्तर्धान कहलाता है। यह पांच दिशानस्ल के अतिचार हैं। इन पांचों अविचारों से बच कर दिगवतधारी श्रावक को लम्यक् प्रकार से दिग्व्रत का पालन करना चाहिए ॥४६॥ तत्वार्थनियुक्ति-पूर्वोक्त प्रकार से प्राणातिपातविरति आदि पांच अणुव्रतों में ले प्रत्येक के पांच-पांच अतिचारों का क्रम से प्रतिपादन किया, अब दिशावत आदि लाल शिक्षात्रों के पांच-पांत्र अतिचारों क अनुक्रम ले प्रतिपादन करने के लिए सर्वप्रथम दिशावत रूप शिक्षाव्रत के पांच अतिचारों की प्ररूपणा करते हैंદિશાની મર્યાદામાં ઘટાડો કરીને તે બાજુના ક્ષેત્રની મર્યાદામાં વધારો કરી તે તરફ જવું ક્ષેત્રવૃદ્ધિ છે. આ અતિક્રમ પ્રમાદથી, મેહથી અથવા અસંગથી થાય છે એવું સમજવું જોઈએ, એવી જ રીતે ગ્રહણ કરેલી દિશા મર્યાદાને ભૂલી જવું મૃત્યન્તર્ધાન કહેવાય છે. આ પાંચ દિશાવતના અતિચાર છે. આ પાચે અતિચારેથી બચીને દિગવતધારી શ્રાવકે સમ્યક્ પ્રકારથી દિગતનું પાલન કરવું જોઈએ. ૫૪ દા - તવાર્થનિર્યુકિત-પૂર્વોક્ત પ્રકારથી પ્રાણાતિપાત વિરતિ આદિ પાંચ અણુવ્રતમાંથી પ્રત્યેકના પાંચ-પાંચ અતિચારોનું કમથી પ્રતિપાદન કર્યું, હવે દિશાશ્વત આદિ સાત શિક્ષાત્રતાના પાંચ-પાંચ અતિચારનું અનુક્રમથી પ્રતિપાદન કરવા માટે સર્વપ્રથમ દિશાવ્રત રૂપ શિક્ષાવ્રતના પાંચ અતિચારની પ્રરૂપણ કરીએ છીએ–
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy