SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ २७६ तत्त्वार्थ रागादि परिणामवत् मोदमिति सङ्कलप्यते इति चेत्. ? उच्यते, अत्रापि प्रमत्त योगात्' इत्यनुत्या दोपाभावात् । तथा च ज्ञानदर्शन चारित्रवतोऽप्रमचस्य मोहाभावान्मू. नास्तीति निप्परिग्रहत्वं सिद्धम् । अपि च तेषां ज्ञानदर्शन चारित्राणा महेयवादाम स्वभावत्वादपरिग्रहावं बोध्यम् । रागादयस्तु कोदय परत तयाऽऽत्मस्वभावत्वाभावाद् हेया मवंति, तस्मात् रागादिषु सल्पः परिग्रहः उच्यते, ममत्वलक्षणपरिग्रह मूलवाः खलु सर्वे दोपा भवन्ति । तथाहि ममेद शंका-अगर 'यह मेरा है। इस प्रकार के संकल्प को परिग्रह कहा जाय तो ज्ञान आदि भी परिग्रह कहलाएंगे क्यों कि रागादि परिणाम के समान जन में भी 'यह मेरा है' ऐसा संकल्प किया जाता है। समाधान-यहां भी 'प्रमत्तयोगात्' (प्रमत्तयोग से) इस पद की अनुवृत्ति है, अलए दोष नहीं आता। इस प्रकार ज्ञान, दर्शन और चारित्र से सम्पन्न अप्रमादी मुनि में मोह का अभाव होने से लू नहीं होती, अतएव उसकी निष्परिग्रहता सिद्ध है । इसके अतिरिक्त ज्ञान, दर्शन और चारित्र हेय नहीं हैं, वे आत्मा के स्वभाव है, इस कारण परिग्रह नहीं है। इसके विपरीत रागादि कर्म के उदय के अधीन हैं, वे आत्मा के स्वभाव नहीं हैं, अत एष हेय हैं। इस कारण रागादि में जो संकल्प हे वह परिग्रह कहलाता है। . समस्त दोषों का मूल ममत्व रूप परिग्रह ही है। 'यह मेरा है' इस प्रकार संकल्प जम उत्पन्न होता है तव उन वस्नुभों का संरक्षण, શંકા- જે “આ મારૂં છે એ જાતના સંકલ્પને પરિગ્રહ કહેવામાં આવે તે જ્ઞાન આદિ પણ પરિગ્રહ કહેવાશે કારણ કે રાગાદિ પરિણામની જેમ તેમનામાં પણ “આ મારૂં છે એ સંકલ્પ કરવામાં આવે છે. समाधान-साडी ५ 'प्रमत्तयोगात्' (प्रभत्तयोगथी) मा पहनी અનુવૃત્તિ છે આથી દેષ આવતું નથી. આ રીતે જ્ઞાન, દર્શન તેમજ ચારિત્રથી રામ્પન્ન અપ્રમાદી મુનિમાં મેહને અભાવ હોવાથી મૂછ હોતી નથી આથી તેની નિષ્પરિગ્રહતા સિદ્ધ છે. આ સિવાય જ્ઞાન, દર્શન અને ચારિત્રણેય નથી તેઓ આત્માના સ્વભાવ છે આથી પરિગ્રહ નથી આનાથી ઉલટું, રાગાદિ કર્મના ઉદયને અધીન છે, તેઓ આત્માના સ્વભાવ નથી આથી હેય છે. આથી રાગાદિમાં જે સંકલ્પ છે તે પરિગ્રહ કહેવાય છે. સમસ્ત દેનું મૂળ મમવરૂપ પરિગ્રહ જ છે. “આ મારૂં છે એ જાતને સંકલ્પ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તે વસ્તુઓનું સંરક્ષણ, ઉપા CAL
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy