SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ. ७ सू. २५ हिंसास्वरूपनिरूपणम् २५५ कायेषु यथायोग्य मवस्थिता स्तेपा मतिपातो व्यपरोपणम् अपनयन मात्मनो वियोजनं पृथक्करणं हिंसा । उक्तञ्च 'पञ्चेन्द्रियाणि ५ त्रिविधं वलञ्च ३ उच्छवास निश्वास १ मथान्यदायुः। प्राणदशैते भगवद्भिरुक्ता स्तेषां वियोगीकरणन्तु हिंसा ॥१॥ ___ अथवा-ययाऽऽत्मपरिणतिक्रियया प्राणव्य परोपणं भवति, सा क्रिया वर्त समवेता हिंसा उच्यते, तत्र-प्रमत्त एव हिंसको भवति नाऽप्रमत्तः । स खलुप्रमत्त आप्त पुरुषोक्तागमनिरपेक्षो दूरीकृताऽऽर्षसूत्रोपद्देशः स्वच्छन्दतया प्रभावित कायादिवृत्तिः अज्ञानपूर्णः माणिप्राणाऽपहरणमवश्यङ्करोति । सा खलु हिंसा श्रीन्द्रिय में सात, चतुरिन्द्रिय में आठ, असंज्ञी पंचेन्द्रिय में नौ और संज्ञी पचेन्द्रिय में दस प्राण होते हैं । कहा भी है___ 'पांच इन्द्रियां तीन बल (मनोवल, वचनबल, कायबल), उच्छ्वास निश्वास और आयु, ये दस प्राण भगवान ने कहे हैं । इनमें से किसी का भी वियोग करना हिंसा है' ॥१॥ ____अथवा आत्मा के जिस परिणाम (अध्यवसाय) से प्राणों का व्यपरोपण होता है. उसे हिमा कहते हैं। यह बात ध्यान में रखने योग्य है कि प्रमत्त जीय ही हिंसक होता है, जो प्रमाद से रहित है वह हिंसक नहीं होता। प्रमादी पुरुष आप्त जनों द्वारा प्रणीत आगम की परवाह नहीं करता, ऋषि प्रणीत आगम से प्रतिकूल व्यवहार करता है, काय आदि का स्वच्छन्द रूप से व्यापार करता है एवं अज्ञान से परिपूर्ण होता है। वह अवश्य ही प्राणियों के प्राणों का प्रणाश करता है। આવે છે, અર્થાત એકેન્દ્રિમાં ચાર, દ્વીન્દ્રિમાં છે, તેઈન્દ્રિયમાં સાત ચતુરિદ્રિયમાં આઠ, અસંજ્ઞી પંચેન્દ્રિયમાં નવ અને સંજ્ઞી પંચેન્દ્રિયમાં દશ પ્રાણ હોય છે કહ્યું પણ છે પાંચ ઈન્દ્રિયે, ત્રણ બળ (મનેબલ, વચન બળ કાયબલ) ઉચ્છવાસ નિશ્વાસ અને આયુ આ દશ પ્રાણ, ભગવાને કહ્યા છે. આમાંથી કેઈને પણ વિચાગ કર હિંસા છે. ના અથવા આત્માના જે પરિણામ (અધ્યવસાય)થી પ્રાણને નાશ થાય છે તેને હિંસા કહે છે. એ વાત ધ્યાનમાં રાખવા ગ્ય છે તે પ્રમત્ત જીવ જ હિંસક હોય છે, જે પ્રમાદથી રહિત છે તે હિંસક હતા નથી. પ્રમાદી પુરૂષ આપ્તજને દ્વારા પ્રણીત આગમની પરવા કરતું નથી, છષિપ્રણીત આગમથી પ્રતિકૂળ વ્યવહાર કરે છે, કાયા આદિને સ્વચ્છન્દ રૂપથી વ્યાપાર કરે છે અને અજ્ઞાનથી પરિપૂર્ણ હોય છે, તે અમિત પ્રાણીઓના પ્રાણના , વિનાશ કરે છે.
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy