SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ १५० श्रीदशवकालिकसूत्रे शान्तिमुपगतः परमदुश्चरतपःसेवनपरायणों झटिति वभूवेति विषयसांनिध्येऽपि चित्तनिग्रहकारित्वेन झटिति विषयोपरतत्वेन च पुरुषोत्तमत्वं तस्य निर्वाधमेवेत्यलं पल्लवितेन । न चाधुनिकरथनेमेरुदाहरणोपलम्भादिदं दशवकालिकमूत्रमनित्यं स्यादिति वाच्यम् , पर्यायार्थिकनयमपेक्ष्यानित्यत्वेऽपि द्रव्याथिकनयापेक्षया नित्यत्वात् । इस प्रकारकी परम वैराग्यभावना द्वारा, एकान्त स्थानमें विषयका सान्निध्य रहनेपर भी इन्द्रिय निग्रह करके विषयोंको विषतुल्य समझ कर तत्काल त्याग दिया और उग्र तप-संयमको पालन किया, इसलिये भगवानने उन्हें पुरुषों में उत्तम कहा है ॥ प्रश्न-हे गुरो ! प्रवचन अनादि और नित्य है, क्योंकि आचारांग आदि बत्तीसों शास्त्र अनादिकालसे चले आते हैं, और यह दशवैकालिक सूत्र भी उन्हीं बत्तीसोंमें हैं तो आधुनिक रथनेमि और राजीमतीका उदाहरण आनेसे तो यह सादि और अनित्य सिद्ध होता है । __उत्तर-हे शिष्य ! पर्यायार्थिक नयकी अपेक्षासे प्रत्येक पदार्थ अनित्य है, इसी नयकी अपेक्षा दशवैकालिक भी अनित्य है, किन्तु द्रव्यार्थिक नयकी अपेक्षासे वह नित्य है । अर्थात् दशवैकालिकमें प्ररूपित मुनिका आचार सर्वज्ञोक्त है । सव सर्वज्ञोंका कथन एकहीसा होता है । जिस आचारका प्ररूपण चरम तीर्थकर श्रीमहावीरस्वामीने વૈરાગ્યભાવના દ્વારા એકાન્ત સ્થાનમાં વિષયનું સાન્નિધ્ય હોવા છતા પણ ઈન્દ્રિયનિગ્રહ કરીને વિષને વિષતુલ્ય સમજીને તત્કાળ ત્યજી દીધા અને ઉગ્ર તપ સંયમનું પાલન કર્યું, તેથી ભગવાને તેમને પુરૂષેમા ઉત્તમ કહ્યા છે प्रश्न-3 गुरो ! अवयन मनाहि मने नित्य छ १२५५ मायाराम આદિ બત્રીસે શાસ્ત્ર અનાદિકાળથી ચાલ્યાં આવે છે, અને આ દશવૈકાલિક સૂત્ર પણ એ બત્રીસમાનું જ છે, તે આધુનિક રથનેમિ અને રાજમતીનું ઉદાહરણ આવવાથી તે એ સૂત્ર સાદિ અને અનિત્ય સિદ્ધ થાય છે ઉત્તર–હે! શિષ્ય પર્યાયાર્થિક નયની અપેક્ષાથી પ્રત્યેક પદાર્થ અનિત્ય છે એ નયની અપેક્ષાએ દશવૈકાલિક પણ અનિત્ય છે પરંતુ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી તે નિત્ય છે અર્થાત્ દશવૈકાલિકમાં પ્રરૂપેલ મુનિને આચાર સર્વોક્ત છે બધા સત્રનું કથન એકસરખું જ હોય છે જે આચારનું પ્રરૂપણ ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીએ કર્યું છે તેની જ પ્રરૂપણ અનાદિ કાળથી બધા
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy