SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन २ गा. ११ रथनेमेः पुरुषोत्तमत्वसिद्धिः १४९ ननु कथमसौ पुरुषोत्तमो यो गृहीतसंयमो भ्रातृजायामचीकमत ? उच्यतेविचित्रा खलु कर्मणां गतिः, गृहीतसंयमस्यापि रथनेमेश्चेतसि विषयवासना मोहनीयकर्मोदयवशादुद्रुद्धा, परन्तु वैराग्यवारिधाराधरेण राजीमतीवचनेन यदा विषयवलयदावानलजनिततापकवलितो म्लानतामापन्नो स्थनेमिचेतस्तरुः सेचितस्तदैव पुनरसौ संयमामृतरसास्वादनपरो विषवद्विषयविविधदोपाकलनेन अर्थात् भोगोंसे निवृत्त होते हैं जैसे कि-पुरुषों में उत्तम रथनेमिने भोगोंकी निवृत्ति की। प्रश्न-जिन्होंने संयम लेकर भी विषयवासनामें लीन होकर परम अनुचित जो कि गृहस्थभी नहीं करता ऐसी साक्षात् अपने-भाईकी भार्यापर कुदृष्टि करके भोगोंकी प्रार्थना की, विषयभोगोंकी इच्छामात्र भी करना चारित्रको मलिन करनेवाला और आत्माको दुर्गतिदाता है तो फिर भगवानने विषयानुरागी रथनेमिको पुरुषोंमें उत्तम कैसे कहा? उत्तरकर्मोंकी गति विचित्र होती है, मोहकर्मके उदयसे यद्यपि विषयभोगकी अभिलाषा हुई तो भी विषयरूपी दावानलसे उत्पन्न संतापसे संतप्त हो मुरझाया हुआ रथनेमिका चित्त-रूपी वृक्ष वैराग्यरसकी बरसा करनेवाले राजीमतीजीके वचनरूपी मेघसे सींचे जाने पर शीघही संयमरूप अमृतरसके आस्वादनमें तत्पर होगया। 'विषय परम कटुक फल देनेवाले और आत्माको चतुर्गतिमें परिभ्रमण करानेवाले हैं। થાય છે, કે જેવી રીતે પુરૂષમાં ઉત્તમ રથનેમિએ ભેગની નિવૃત્તિ કરી પ્રશ્ન–જેમણે સયમ લઈને પણ વિષયવાસનામાં લીન થઈને પરમ અનુચિત-કેઈ ગૃહસ્થ પણ ન કરે એવી, સાક્ષાત્ પિતાના ભાઈની ભાર્યા પર કુદૃષ્ટિ કરીને ભેગની પ્રાર્થના કરી, વિષયભેગોની ઈચ્છા-માત્ર પણ ચારિત્રને મલિન કરનારી અને આત્માને દુર્ગતિ દેનારી છે, તે પછી ભગવાને તેવા વિષયાનુરાગી રથનેમિને પુરૂષામાં ઉત્તમ કેવી રીતે કહ્યો? ઉત્તર–કર્મોની ગતિ વિચિત્ર હોય છે મેહકર્મના ઉદયથી જે કે વિષયભોગની અભિલાષા ઉત્પન્ન થઈ, તે પણ વિષયરૂપી દાવાનળથી ઉત્પન્ન થએલા સતાપથી સતત થઈને બેભાન બનેલા રથનેમિનું ચિત્તરૂપી વૃક્ષ, વૈરાગ્ય રસની વૃષ્ટિ કરનારા રામતીના વચનરૂપી મેઘથી સિંચિત થતા પછી, તુરતજ સ યમરૂપી અમૃતરસનુ આસ્વાદન કરવામા તત્પર બની ગયુ “વિષયે અત્યંત કડવા ફળ દેનારા અને આત્માને ચતુર્ગતિમાં પરિભ્રમણ કરાવનારા છે એ પ્રકારની પરમ
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy