SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन १ गा. १ मुखवस्त्रिकाविचारः अत्र " सव्वेसु चेव असुइट्ठाणेसु" इत्यस्य " सर्वेषु चैव अशुचिस्थानेषु” इति संस्कृतम् , अशुचीनां स्थानानि अशुचिस्थानानि तेषु अशुचिस्थानेषु, यत्रानेकेपामशुचीनामुच्चारादीनां स्थितिस्तत्रेत्यर्थः। ____ अयमाशयः-यथा पृथिव्यादीनां परकायशस्त्रेण परिणतत्वे सति सचित्तत्वमपगच्छति तथोच्चारादीनां मस्रवणादिसावर्ये सति संमूच्छिमजीवोत्पत्तिस्थानत्वापगमः स्यादिति शिष्यशङ्कासंभावनायां तनिरसनार्थमेव पृथक्कृत्येदमुक्तम्-"सव्वेसु चेव असुइट्ठाणेसु" इति, न त्वत्रानुक्तानामशुचीनां स्थानेषु, इति तदाशयः । एतेनोच्चारादीनां संमूच्छिमजीवोत्पत्तिस्थानत्वादेव तत्साकर्येऽपि तादृशजीवोत्पत्ति___ यहाँ सब अशुचियोंके स्थानोंसे तात्पर्य यह है कि जहाँ उच्चार आदि अनेक अशुचियोंकी स्थिति हो वह स्थान । __ मतलब यह कि-परकाय शस्त्रसे परिणत होने पर पृथिवीकाय आदि अचित्त हो जाते हैं, उसी प्रकार जब उच्चार आदि प्रस्रवण आदिके साथ मिल जाते हैं, तब उनमें संमूच्छिम जीवोंको उत्पन्न करनेकी शक्ति रहती है या नहीं ? शिष्यके ऐसे प्रश्नकी संभावना होने पर खुलासा करनेके लिए अलग कहा है कि "सब अशुचिस्थानोंमें।" इस वाक्यका “उक्त अशुचियोंके स्थानोंके सिवाय अन्य स्थानोंमें" यह अर्थ नहीं है। उपर्युक्त कथन करनेसे यह स्वयं सिद्ध हो गया कि जव उच्चार आदि संमूच्छिम जीवोंकी उत्पत्तिके स्थान हैं तब उन स्थानोंमेंसे यदि दो या तीन आदि मिल जावें तो भी वे जीवोंकी उत्पत्तिके स्थान रहेंगे। अतएव जो लोग - અહીં સર્વ અશુચિઓનાં સ્થાનેનુ તાત્પર્ય એ છે કે જ્યાં ઉચ્ચાર આદિ અનેક અશુચિઓની સ્થિતિ હોય તે સ્થાન મતલબ એ છે કે–પરકાય શસ્ત્રથી પરિણત થતાં પૃથિવીકાય આદિ અચિત્ત થઈ જાય છે, એ રીતે જ્યારે ઉચાર આદિ પ્રસવણ આદિની સાથે મળી જાય છે, ત્યારે તેમાં સંમૂચ્છિમ જીને ઉત્પન્ન કરવાની શક્તિ રહે છે કે નહિ ? શિષ્યના એવા પ્રશ્નની સંભાવના હોવાથી ખુલાસો કરવાને માટે જૂદુ કહ્યું છે કે સર્વ અશુચિસ્થાનમાં ” આ વાકયનો અર્થ “ઉકત અશુચિઓનાં સ્થાને સિવાય અન્ય સ્થાનમાં” એ નથી ઉપર મુજબ કથન કરવાથી એ સ્વયંસિદ્ધ થઈ ગયું કે જે ઉચ્ચાર આદિ સંમૂછિમ જીની ઉત્પત્તિનાં સ્થાન છે તે એ સ્થાનોમાં જે બે યા ત્રણ આદિ મળી જાય તે પણ તે જીવની ઉત્પત્તિનાં સ્થાને રહેશે તેથી કરીને જે લેકે એમ કહે છે કે પૂર્વોકત અર્થ કરવાથી
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy