SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સંદ ૨] पवन दूसनो कर्ता धोयी पवन दूतनो कर्ता धोयी લેખા . બ. શ્રીયુત કેશવલાલ હર્ષદરાય, ધ્રુવ. ] કવિ ધોયા ઇસવી સનના બાર મા સૈકામાં થયો હતો. મધરદાસ લુfriાન એની નામ મુદ્દાવાળા એગણીસ ૧ મતક આપ્યા છે. સેંકડે કવિનાં સુભાષિતને કસ્તુત સંગ્રહ લક્ષ્મણ સંવત ૨૭ માં એટલે . સ. ૧૨૫ માં કરવામાં આવ્યો હતો. મેં વાહક કાયસ્થ વિંગ દેશના રાજા લક્ષ્મણસેનને મહામંડલેશ્વર હતો. એને પિતા બહુદાસ રાજા વલાલસેનના વાડામાં વરેદ્રના મહાસાંમતની પૂવિ ધરાવતો હતો. શ્રીધરદાસના સંગ્રહના રચનાકાળના આધારે ધેયીતે બારમા શતકમાં મેં મૂકયા છે. સાબુરામાં સંગ્રહેલા પૂર્વોક્ત ઓગણીસ લેકમાંના એકના ઉત્તરાર્ધમાં વચિથે છિયે કે વિક્રમાદિત્યની સભામાં અદ્દભુત સ્મરણશક્તિ માટે વરસચિની જે ખ્યાતિ હતી તે ધેયીએ પણ સેન રાજાની સભામાં મેળવી હતી, અને તેને લીધે એ શ્રુતિધર બિરુદથી જાણીતા હતા. આ બિરુદને ઉલેખ શીતલના આરંભમાં આપેલા સુભાષિતમાં પણ કરે છે. ધેયીની એ ચમત્કારી શકિતની આખ્યાયિકાઓ ગ્રંથસ્થ કે કંઠસ્થ ઊતરી આવી હતતો તેથી કૌતુકીને બે ઘડી આનંદ થાત તે જુદી વાત; પણ તત્ત્વહિપ્સની શિલછવૃત્તિ તો પછાત, અને કવિજીવનને એકાદ કણ કદાચ જડી આવત. - કરતુત શ્લોકના પૂર્વાર્ધમાં કવિએ પિતાને “કવિરાજને ચક્રવતી રાજા એવું વિશેષણ લગાડ્યું છે.* એ બેટી આત્મહુતિ નથી, પણ એના એક ઉચ્ચતર બિરુદને અર્થવાદ છે. ઘાયીએ રચેલું ઉકત નામે કાવ્ય બચ્યું છે અને હાલમાં પ્રસિદ્ધ પણ થયું છે. તેની પુપિકામાં એ બિરુદ છે. લક્ષ્મણસેનના સભા મંડપના શિરોહમાં રાજસભાનાં પંચરત્નની ગણના કરતાં ધોયાના નામ બદલ એ ઉપનામ જ આપ્યું છે. આ બિરુદ કિંવા ઉપનામ તે કવિરાજ. ( ૧ શ્રીયુત ચિંતારણ ચક્રવતીએ સંસ્કૃત સાહિત્ય પરિષદ્ ગ્રંથમાલામાં પવનદૂત છપાવ્યું છે. તેમાં Supplimentary Note ના ભwાળા નીચે જે કે આપ્યા છે, તે પૈકી પહેલા અમે વાર જિલ્લામાંથી લીધેલા તે છે. એમાં ઊમેરવો રહી ગયેલ લેક નીચે પ્રમાણે છે – दन्तिव्यूह कनकलतिकां चामरं हैमदण्डं यो गौडेन्द्रादलभत कविक्ष्माभृतां चक्रवर्ती । ख्यातो यश्च श्रुतिधरतया विक्रमादित्यगोष्ठी विद्याभर्तुः खलु वररुचेराससाद प्रतिष्ठाम् । ૨ જુઓ ટિપ્પણી ૧માં ઊતારેલા કનું ઉત્તરાર્ધ. ૩ જુઓ યા પ્રતીકના બ્લેકના ચેથા ચરણને છેવટને ભાગ કૃતિષ જોશી વિ. क्ष्मापतिः । ૪ જુઓ ટિપ્પણ ૧ માં ઊતારેલા કના બીજા ચરણને વિનામૃત વાત એ ભાગ. ૫ એ પુષ્પિકા નીચે મુજબ છે –તિ થયોથી વિરાજિત પવનના પાક ૬ એ “ક નીચે મુજબ છે – गोवर्धनश्च शरणो जयदेव उमापतिः । कविराजश्च रत्नानि समिती लक्षमणस्य था। Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy