SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ १४ [૨] [ સંજ્ઞક પ્રતિ : આ પ્રતિ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિવિદ્યામંદિર (અમદાવાદ-૩૮૦૦૦૯)ની છે. ક્રમાંક : A ૨૯૧/૧૦૩૧૯. પત્ર સંખ્યા :-૩૭૮. દરેક પત્રની બંને બાજુ પંક્તિઓ લગભગ ૧૫. દરેક પંક્તિમાં અક્ષર લગભગ ૪૮. વિશેષ : અંત ભાગમાં આ પ્રમાણે લખાણ છે... "संवत् १७४४ वर्षे पोषमासे शक्लपक्षे त्रयोदशीतिथौ गुरुवासरे लषितं स्थम्भतीर्थ बिन्दरे." [૩] P સંજ્ઞક પ્રતિ : આ પ્રતિ “શ્રી સંવેગીનો ઉપાશ્રય, જૈન જ્ઞાનભંડાર (હાજાપટેલની પોળ, અમદાવાદ૩૮૦૦૦૧)ની છે. ડાભડા ક્રમાંક : ૧૭, પ્રતિ ક્રમાંક : ૧૬૮૮. પત્ર સંખ્યા : ૩૯૧. પત્રની બંને બાજુ પંક્તિઓ લગભગ ૧૫. દરેક પંક્તિમાં અક્ષરો લગભગ ૪૫. વિશેષ : પ્રતના અંતે આ પ્રમાણે લખાણ છે : "भूयुगमुनीन्दु प्रमिते लिखिता श्री राजसंज्ञके नगरे । ઘર્મપ્રવૃત્તિ: મૂત્રન્વિતા સ્તરનૈષા'' રા समाप्तश्चायं सवृत्तिधर्मसङ्ग्रहग्रन्थः श्रीरस्तु शुभं भवतु ॥ સમનામી કૃતિઓ ધર્મસંગ્રહનામની બીજી બે કૃતિઓ જુદા જુદા સમયે જુદા જુદા મહર્ષિઓએ રચેલી મળે છે: [૧] ધર્મસંગ્રહ : ૧૪૦૦૦ શ્લોક પ્રમાણ આ કૃતિના કર્તા શ્રી વિજયાનંદસૂરિ છે. [૨] ધર્મસંગ્રહ : ૪૫૦૦ શ્લોક પ્રમાણ આ કૃતિ શ્રી મુનિશેખરસૂરિજીઓ રચેલી છે. આ બંને ગ્રંથો હજુ સુધી અપ્રકાશિત છે. આ ઉપરાંત પણ એક અજ્ઞાતકર્તક ધર્મસંગ્રહ મળે છે. પ્રસ્તુત કૃતિ સ્વોપજ્ઞવૃત્તિ સહિત શ્રી ધર્મસંગ્રહ (પ્રસ્તુત ગ્રંથ)ના રચયિતા મહામહોપાધ્યાય શ્રી માનવિજયજી છે. શ્લોક પ્રમાણ : ચૌદ હજાર છસો બે. D1-t.pm5 3rd proof
SR No.009691
Book TitleDharma Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages500
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy