SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ WOLVOLVOVORI JHAGERA KWOKWOLNOKWKWK श्रीपिण्डवाटकपुरे ग्रहमोचनं च, પિડવાડામાં આપના પ્રભાવે વળગાથી છૂટકારો, પૂના पूनापुरेऽपि भवता डमरोपशान्तिः। सीटीभां तोझननुं 64शमन... ल हेवाथी शुं ? प्राज्येन किं ? गुरुरुचा खलु कर्मजानि, મહંતોના તેજથી કર્મભનિત બંધનો અધોગતિને જ પામે गच्छन्ति नूनमध एव हि बन्धनानि ।।२०।। छे. (छूटी लय छे.) ||२०|| संसारपङ्कसलिले कियदाऽऽस्थितः स्या, “ક્યાં સુધી આ સંસારના કાદવમાં પડ્યા રહેવું છે ? भद्रैकभावत इदं तव भाषितं तु। કલ્યાણની ભાવનાથી આપે કહેલ આટલા શબ્દો श्रुत्वा क्षणाच्छ्रमणतां परमां विगम्य, સાંભળીને ભવ્યજનો ક્ષણવારમાં પરમ શ્રમણ્યને પામીને भव्या व्रजन्ति तरसाप्यजरामरत्वम्।।२१।। શીઘ અજરામરપણાને વરે છે ||૨૧II श्रीकीर्तिदेव-गुरुभानु-गणीशपद्माः, શ્રીયશોદેવસૂરિ, ગુરુ ભુવનભાનુસૂરિ, ૫. પદ્મવિજયજી ગણીવર, सूरीश्वराश्च जयघोष-नृपेन्द्र-हेमाः । श्रीश्यघोष-शरेन्द्र-हेभयन्द्रसूरिश, पं.यन्द्रशेणर वि., वगैरे श्रीचन्द्रशेखरमुखाः प्रणता भवन्तं, આપનામાં પ્રકર્ષથી પ્રતીભાવ (વિનીતતા) ને પામ્યા અને તેથી ते नूनमुर्ध्वगतयः खलु शुद्धभावाः।।२२।। શુદ્ધભાવવાળા તેઓ નિશ્ચિત ઉર્ધ્વગતિને પામ્યા છે. --हैम(२२) श्रीकीर्तीत्यादि। आद्यो यशोदेवसूरिः श्रीप्रेमसूरिपट्टधरः श्रमणीगणनायको वैराग्यनिधिरभूत् । द्वितीयो भुवनभानुसूरि वनभानवीयमहाकाव्ये निरूपितः, तृतीयस्तदनुजः प्रेमसूरिदक्षिणकरकल्पः समतासागरमहाकाव्ये निर्वर्णितः। शेषास्तु 1 30 GIGIZIWI 7 MoneMNGEMEMANGEMS प्रेममन्दिरम् MnOMMonoennone" प्रेमामृतेन विलसत्परिपूर्णचन्द्रः, પ્રેમામૃત નીતરતો આ પરિપૂર્ણ ચન્દ્ર સરળ દયે कल्याणकृत् सरलहृद्गदितं जगाद् કલ્યાણકારી વચનને કહેતો, જે સાંભળીને સમ્યગ્દષ્ટિ श्रुत्वा सुदृग् दृगुदकं द्रवितो दधार, જીવ પીગળીને અશ્રુસ્રોતને ધારણ કરતો. કંચનવરણી કાયા चामीकरादिशिरसीव नवाम्बुवाहम्।।२३।। રૂપ મેરુના શિખરે જાણે નૂતનજલધર ન હોય ? ll ll यो मन्दमन्दगतिकृद् गुणभारनम्रः, જાણે ગુણોના ભારથી નમી જતાં હોય તેવા... મંદ दंशेच्छुभीमभषणं निजशान्तमूर्त्या । મંદ ગતિ કરતાં આ મહષિએ પોતાની પ્રશાન્ત મૂતિથી शान्तं चकार तरसैव तदीयपार्थे, કરડવા ઈચ્છતા ભયંકર શિકારી કૂતરાને ય શાન્ત કરી. नीरागतां व्रजति को न सचेतनोऽपि ?।।२४।। દીધો, તેમની પાસે વિશિષ્ટ સંજ્ઞી એવો કોણ (મનુષ્ય) વૈરાગ્યને ન પામે ? • हैम. जिनशासनमहाप्रभावका विहरमाणा महर्षयः। येष्वाद्यो वर्तमानगच्छाधिनाथ इति। (२३) चामीत्यादि। आकृतौ गुणा इति न्यायात् सदृष्टेस्तत्सङ्काशं वपु सम्भवि । जलनिस्यन्दिकेशकूर्चादेरम्बुवाहोपमाऽपि न्याय्या। (२४) न च शुन्यपि तद्भावात्सचेतनत्ववैशिष्ट्यविरहः, भूयस्त्वेन व्यपदेशयोगात, न हि काकिणीमात्रेण धनवान, मनुष्यापेक्षया तत्र भूयस्त्वविरहः स्पष्टः। करून (१४)
SR No.009542
Book TitlePremmandiram Stotram
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages13
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy