SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ WORWO WORRY JHERA OROKORVR Verwer कल्लोलकृद्गुणतरङ्गतरङ्गिणस्तु, સદા ય કલ્લોલ કરતાં ગુણતરંગોથી તરંગિત, ગંભીર नित्यं गभीरगुणनीरनिधेश्च धीर !। ગુણોના સાગર, ધીર એવા હે વિભુ ! જે ભવ્ય જીવો धन्याः कृतार्थजनुषोऽपि त एव लोके, આપના સમ્યક સ્તવનને રચે છે કરે છે, તેઓ જ ये संस्तवं तव विभो ! रचयन्ति भव्याः।।४३।। લોકમાં ધન્ય છે.. તેમનો અવતાર સર્જી છે. II૪all. श्रीप्रेमकल्याणबोधि લક્ષ્મી, વાત્સલ્ય અને કલ્યાણબોધિ (સમ્યગ્દર્શન) दातुर्यातुर्निर्याणनगरम्। ના દાતાર, મુક્તિપુરીના ગામી, એવા સૂરિ પ્રેમની આ य एनां कुर्युः स्तुतिं ते, સ્તુતિને જેઓ કરે છે, તેઓ શીઘ મોક્ષ પામે છે. ह्यचिरान्मोक्षं प्रपद्यन्ते।॥४४॥ इति वैराग्यदेशनादक्षाचार्यश्रीहेमचन्द्रसूरिशिष्य ઈતિ વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યહેમચન્દ્રસૂરિશિષ્ય पंन्यासकल्याणबोधिविजयगणिविरचितम् પંન્યાસ કલ્યાણબોધિગણિવર્ય વિરચિત हैमवार्त्तिकालङ्कृतम् कल्याणमन्दिरपादपूर्तिरूपम् હૈમવાતિર્કલંકૃત કલ્યાણમંદિરપાદપૂતિરંપ प्रेममन्दिरस्तोत्रम्। પ્રેમમંદિર સ્તોત્ર कृतिरियं मरौ पावापुरीतीर्थे त्रिषट्खौष्ठे કૃતિ પાવાપુરી તીર્થ (રાજસ્થાન) વૈોમેડલ્ટ (વિ.સં. ૨૦૬૩) તેતિ શા વિ.સં. ૨૦૬૩ જOS- SજOSજઈ જs ૨૩) - - - - - - •••••••છે પ્રેમનઃ૨/+ ૧૦ || ad પ્રસન્ન હિ સુબ્રય સત્ત: || - પંન્યાસપ્રવરશ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય “અરે ! પણ રામની ઉપર વાલ્મિકી રામાયણ, બાલરામાયણ, રઘુવંશ, રામચરિતમાનસ વગેરે ઢગલાબંધ પ્રબંધો. હોવા છતાં તમે હજી રામના વિષયનું જ કાવ્ય કેમ બનાવો છો ?' આ આક્રોશનો જવાબ આપતા એક કવિએ કહ્યું છે- “દોષ મારો નહી, રામના ગુણોનો છે, જેનાથી મંત્રમુગ્ધ થઈને બીજો વિષય લેવાનું મન જ થતું નથી.” કાંઈક આવા જ, કળિયુગમાં ય સગુણોથી મઘમઘાયમાન એક અદભુત વ્યક્તિત્વની મને અનુભૂતિ થઈ રહી છે એ વિરલ વિભૂતિ એટલે જ સૂરિ પ્રેમ.” આટલી રજુઆતથી સૂરિ પ્રેમ વિષયક પૂરતું સાહિત્ય છે, હવે નવાની જરૂર નથી આવું કહેનારાની ગુણાનુરાગદરિદ્રતા પણ છતી થઈ જાય છે. ભુવનભાનવીયમ - મહાકાવ્યમાં ભુવનભાનુભક્તામરનું સર્જન થયા બાદ હવે પ્રેમ-કલ્યાણમંદિર પ્રસ્તુત થઈ રહ્યું છે. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિકૃત કલ્યાણમંદિર સ્તોત્રના દરેક શ્લોકની ચતુર્થ પંક્તિના અનુસંધાનમાં પ્રથમ ત્રણ પંક્તિની રચના દ્વારા આ પ્રબંધનું નિર્માણ થયું છે. જેના અભ્યાસ-વાંચન-ચિંતન દ્વારા અનેરા આનંદની અનુભૂતિ થશે. પાદપૂતિકાવ્યનું ઔચિત્ય ન્યાયવિશારદ-વાર્તિકમાં સ્પષ્ટ કર્યું છે. જિજ્ઞાસુઓ તેમાંથી જાણી શકશે. પરમકૃપાળુ પરમાત્મા તથા સૂરિ પ્રેમના કૃપાપાત્ર પૂજ્ય-ગુરુદેવશ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પુણ્યપ્રભાવે આ પ્રબંધ સંપન્ન થયો છે. શ્રી પાર્શ્વ કોમ્યુટર્સવાળા વિમલભાઈનો સહકાર સ્મરણીય છે. આ સ્તોત્ર સ્વ-પરમાં ગુણાનુરાગની વૃદ્ધિ કરી પરંપરાએ અનંતગુણોને પ્રગટ કરવામાં નિમિત્ત બને એવી શુભાભિલાષા સહ, જિનાજ્ઞા વિરુદ્ધ નિરૂપણ થયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. - - - - - = ( ) - -- -- -- --
SR No.009542
Book TitlePremmandiram Stotram
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages13
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy