SearchBrowseAboutContactDonate
Page Preview
Page 863
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ३६ कन्दर्पादिभावनानिरूपणम् ९५५ कन्दर्पा इह देवास्तेषामियं कान्दी तां भावनां- तद्भावाभ्यासरूपां करोति । उक्तप्रकारेण चेष्टमानस्य कान्दी भावना भवति, साचेयं दुर्गति जनकत्वात् परिवजनीयेति भावः ॥२६२॥ 'मंता जोगं काउं' इत्यादि-- यः शातरसद्धि हेतोः-शात-सुखं, रसाः-माधुर्यादयः, ऋद्धिः-उपकरणादिकहना कंदर्प है। चेष्टाविशेषका नाम कौक्रुच्य है यह चेष्टा शरीर और वचनसे होती है। स्वयं विना हँसे ही दूसरोंको भ्रू, नेत्र, ओष्ठ, हाथ, एवं चरण आदिकी ऐसी २ चेष्टाएँ दिखाना कि जिन्हें देख कर दूसरों को हँसी आने लगे यह काय क्रोक्रुच्य है। वाक क्रौक्रुच्य यह है कि ऐसी बांते करना कि जिन्हें सुनकर लोग हँसने लग जावें। जैसे अनेक प्रकारके जानवरोंको बोली बोलना मुखसे बाजा बजाना इत्यादि । तथा लोग मुझे देखकर आश्चर्य रसवें निमग्न हो जावें" इस अभिप्रायसे अपना शारीरिक आकार विकार युक्त बनाना, अट्टहास करना आश्चर्यमें डालने वाली गणे हांकला, इस सब बातोले तथा चेष्टाओंले जीव कांदीभावना वाला बनता है। यह भावना जीवको दुर्गतिकी दाता मानी गई है। अतः इसका परिवर्जल करना ही श्रेयस्कर है ॥ २६२ ॥ ___ अन्वयार्थ-(सायरलइडिहे-शातरसद्धिहेतोः) सुखके निमित्त माधुर्य आदि रसोंकी प्राप्तिके निमित्त तथा ऋद्धि-उपकरण आदि संपत्तिके કથાઓનું કહેવું કંદર્પ છે ચેષ્ટા વિશેષનું નામ કૌકય છે. આ ચેષ્ટા શરીર અને વચનથી થાય છે. પિતે હસ્યા સિવાય જ બીજાને ભ્ર, નેત્ર, હોઠ, હાથ અને પગ આદિની એવી એવી ચેષ્ટાઓ દેખાડીને કે, જેને જોવાથી બીજાઓને હસવું જ પડે આને કાયકીકુચ કહેવામાં આવે છે. વાકુ કીકુચ્ય એ છે કે, જેને સાંભળવાથી લકે હસવા લાગે. જેમકે, અનેક પ્રકારના જાનવરની બોલી બોલવી–મોટેથી વાજા જે સુર કાઢવો. ઈત્યાદિ ! તથા “મને જોઈને લોકે આશ્ચર્યથી મુગ્ધ બની જાય.” આવા અભિપ્રાયથી પિતાના શરીરના આકારને વિકાર યુક્ત બનાવવું, અટ્ટહાસ્ય કરવું, લોકેને આશ્ચર્યમાં ડુબાડી દે તેવા ગપ્પા હાંકવા, આવા પ્રકારનું વર્તન કરનાર જીવ કાંદપી ભાવનાવાળો બને છે. આવી ભાવના જીવને દુર્ગતિમાં લઈ જનાર માનવામાં આવેલ છે. આથી એને ત્યાગ કરે એજ શ્રેયસ્કર છે | ૨૬૨ છે मन्वयाथ-जे सायरसइड्डिहेउ-शांतरसचिहेतोः २ सुमना निमित्तथी. માધુર્ય આદિ રસોની પ્રાપ્તિના નિમિત્તથી, તથા ત્રદ્ધિ-ઉપકરણ આદિ સંપત્તિના
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy