SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ ৩৪৪ उत्तराध्ययनसूत्रे भावेन१, किं वा विशिष्टसामर्थ्याभावेन २, किं या पुरुषानभिवन्यत्वेन३, किंवा स्मारणायकत्वेन४, किं वा अमहर्द्धिकत्वेन५, किमुत-मायादि प्रकर्षवत्वेन६, इति पड्विकल्पाः। तत्र यदुच्यते स्त्रीषु रत्नत्रयाभाव इति तदयुक्तम्-सम्यग्दर्शनादोनि पुरुषाणा. मिव स्त्रीणामप्यविकलालि दृश्यन्ते । तथाहि-दृश्यन्ते स्त्रियोऽपि सकलमपि प्रवचनार्थ श्रद्दधानाः, जानते च पडावश्यक कालिकोत्कालिकादिभेदमिन्नं श्रुतम् , परिपालयन्ति सप्तदशविधं संयमम् , धारयन्ति च देवासुराणामपि दुर्धर ब्रह्मचर्यम् , तप्यन्ते च तपांसि मासक्षपणादीनि ततः कथमिव न तासां मोक्षसंभवः ।। कहते हैं वह किस कारणले कहते हैं क्या उनमें लभ्यग्दर्शनादिकरूप जो रत्नत्रय है उसका अभाव रहता है ? १, या उनमें विशिष्ट सामर्थ्यका अभाव है ? २, अथवा वे पुरुषों द्वारा अपंच है ? ३, या स्मरण आदि ज्ञान उनमें नहीं रहता है ? ४, या उनमें कोई स्त्रीमहर्द्धिक नही है?५ अथवा मायादिक की उनमें प्रकर्षता पाई जाती है ? ६ । यदि इन छह विकल्पों में से यह विकल्प माना जाय कि त्रियों में रत्नत्रय का अभाव है अतः उनमें पुरुषों की अपेक्षा हीनता है सो ऐसा कहना इसलिये युक्तियुक्त नहीं माना जाता है क्यों कि लम्यदर्शनादिक रत्नत्रय पुरुषों की तरह उनमें ली अविकल देखे जाते हैं। स्त्रियां भी सकल प्रवचन के अर्थ की श्रद्धा करनेवाली षडावश्यक कालिक उत्कालिक आदि के भेदरले भिन्न श्रुत को जानने वाली तथा लतरह प्रकार के संयम को पालने वाली देखी जाती है। देव और असुरों द्वारा भी બતાવી રહ્યા છે, શું એમનામાં સમ્યગ્રદશનાદિક રૂપ જે રત્નત્રય છે એને અભાવ રહે છે. ? ૧. અથવા તે એમનામાં વિશિષ્ટ સાપને અભાવ છે? ૨. અથવા તો પુરૂષ દ્વારા અવદ્ય છે ? ૩ અથવા તે સ્મરણ આદિ જ્ઞાન એમનામાં રહેતું નથી ? 8 અથવા એમનામાં કઈ સ્ત્રી મહદ્ધિક નથી? ૫ અથવા તે માયાદિકની એમનામાં પ્રદર્શતા હોય છે ? ૬. જે આ છ વિકલ્પમાંથી એ વિકલ્પ માનવામાં આવે કે, સ્ટિયામાં રત્નત્રયને અભાવ છે. આથી એમનામાં પુરૂષની અપેક્ષાએ હીનતા છે. આ પ્રકારનું કહેવું એ કારણે યુકિતયુકત માની નથી શકાતું કે, સન્દર્શનાદિક રત્નત્રય પુરૂષની માફક સ્ત્રીમાં પણ અવિકલ્પ લેવામાં આવે છે. બ્રિા પણ સઘળા પ્રવચનના અર્થની શ્રદ્ધા કરવાવાળી ષડાવશ્યક કાલિક ઉત્કાલિક આદિના ભેદથી ભિન્ન શ્રતને જાણવાવાળી . થા સત્તર પ્રકારના સંયમને પાળનાર લેવામાં આવે છે. દેવ અને અસુરો
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy