SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ३०४ ___उत्तराध्मयनसूत्रे पञ्चविधज्ञानावरणीय क्षीणत्वानि पञ्च, नवविधदर्शनावरणीयक्षीणत्वानि नव, द्विविधवेदनीय क्षीणत्वे द्वे, द्विविधमोहनीय क्षीणत्वे द्वे, चतुर्विधायुः क्षीणत्वानि चत्वारि द्विविधनाम कर्म क्षीणत्वे द्वे, द्विविधगोत्रकर्म क्षीणत्वे द्वे, पञ्चविधान्तरायक्षीणत्वानि पञ्च, इति। सिद्धातिशयगुणसंपन्नश्च जीवः लोकाग्रं-लोकाग्रभवं मोक्षपदम् उपगतः सन् परमसुखी भवति ॥३८॥ (सिद्धाइलयगुणसंपन्ने य जीवे लोगग्ग वगए परमसुही भवइ-सिद्धातिशय गुणसंपन्नश्च जीयो लोकानमुपगतः परमसुखी भवति) लिद्धों के अतिशयगुणत्व को प्राप्त हुआ जीव लोक के अग्रभाग को प्राप्तकर परमसुखी बन जाता है। भावार्थ-शरीरप्रत्याख्यान से जोव को क्या लाभ होता है ? इसका उत्तर देते हुए भगवान कहते हैं कि इस प्रत्याख्यान के प्रभाव से जीव इकत्तीस ३१ गुणों को प्राप्त करनेवाला बन जाता है। इकतीस३१ गुण ये हैं-गांव प्रकार के ज्ञानाबरणीय कर्म के क्षयरूप पांचगुण, नव प्रकार दर्शनावरणीय कर्म के क्षयरूपगुग, दो प्रकार के वेदनीयकर्म के क्षयरूप दो गुण, दो प्रकार के मोहनीयकर्म के क्षयरूप दो गुग, चार प्रकार के आयुकर्म के क्षयरूप चार गुण, दो प्रकार के नामकरी के क्षयरूप दो गुण, दो प्रकार के गोत्रकर्म के क्षयरूप दो गुण, एवं पांच प्रकार के अन्तरायकर्म के क्षयरूप ५ पांच गुण । इस प्रकार इस इकतीस सिद्धाति शयगुणों को प्राप्त होता हुआ जीव लोक के अग्रभाग में रहनेवाले मुक्ति पद को प्राप्तकर परमसुखी हो जाता है ।। ३८ ॥ प्रात ४२ छ, सिद्धाइसयगुणसंपन्ने य जीवे लोगग्गमुवगए परम सुही भवइ-सिद्धातिशयगुणसंपन्नश्च जीवो लोकाग्रमुपगतः परमसुखी भवति सिद्धोना मतिशय गुपन प्राप्त થયેલ જીવ લેકના અગ્રભાગને પ્રાપ્ત કરીને પરમ સુખી બની જાય છે. ભાવાર્થ-શરીર પ્રત્યાખ્યાનથી જીવને શું લાભ થાય છે ? આને ઉત્તર આપતાં ભગવાન કહે છે કે, આ પ્રત્યાખ્યાનના પ્રભાવથી જીવ સિદ્ધોના એકત્રીસ (૩૧) ગુણોને પ્રાપ્ત કરનાર બની જાય છે. એ એકત્રીસ ગુણ આ છે.– પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મના ક્ષયરૂપ પાચ ગુણ, નવ પ્રકારના દર્શનાવરણીય કર્મના ક્ષયરૂપ ગુણ, બે પ્રકારના વેદનીય કર્મના ક્ષયરૂપ બે ગુણ, બે પ્રકારના મેહનીય કર્મના ક્ષયરૂપ બે ગુણ, ચાર પ્રકારના આયુકર્મના ક્ષયરૂપ ચારગુણ, બે પ્રકારના નામકર્મના ક્ષયરૂપ બે ગુણ, બે પ્રકારના નેત્રકમના ક્ષયરૂપ બે ગુણ, અને પાચ પ્રકારના અતરાયકર્મના ક્ષયરૂપ પાચ ગુણ, આ પ્રમાણે એ એકત્રિસ સિદ્ધાતિશય ગુણોને પ્રાપ્ત કરનાર જીવ લોકના અગ્રભાગમાં રહેવા पापा मुक्ति५हने प्राप्त २ ५२म सुभी मनी नय छे. ॥ ३८ ॥
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy