SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ ४९७ प्रियदर्शिनी टीका अ० २ गा० ४०-४१ प्रशापरीपहजय "सुहासुहाणि कम्माणि, सय कुवति देहिणो । सयमेवमुजति, दुहाणि य सुहाणि य ॥ १॥" छाया-शुभाशुभानि कर्माणि, स्पय कुर्वन्ति देहिनः । __ स्वयमेवोपभुभते, दुःखानि च सुखानि च ॥ १ ॥ ४० ॥ भावार्थ-साधु के ऊपर सा ही का विश्वास होता है। प्रत्येक व्यक्ति उनसे अपनी जिज्ञासाका समाधान जानने का अभिलापी तथा उत्सुक रहता है, इस परिस्थिति में यदि कोई जिज्ञासु पुरुप मुनि के पास आकर जीवादितत्त्वविषयक अपनी शका की निवृत्ति करना चाहे और वह साधु से इस विषय में प्रन करे, और मुनि उसका उत्तर नहीं दे सके तो उस मुनि को चाहिये कि अपनी आत्मा में सक्लिष्ट परिणाम न करे, किन्तु ममभाव से इस प्रकार सोचे कि मेरे ज्ञानावरणीयादिक कर्मों का कितना तीव्र उदय है जो ज्ञान के साधन होने पर भी मुझे ज्ञान की प्राप्ति नहीं हुई है। बुद्धि मे इस प्रकार की मदता का कारण मेरे-पूर्व में गुर्वादिक की निंदा आदि से उपाजित ज्ञानावरणीयादिक कर्म ही हैं। इस में किसी का दोष नही है । जैसे कहा भी है "सुहासुहाणि कम्माणि, सय कुव्वति देहिणो॥ सयमेवोवभुजति, दुहाणि य सुहाणि य ॥१॥" देही-आत्मा-शुभ और अशुभ कर्मों को स्वय उपोजित करता है और उनके फल सुग्व दुःखादिक को स्वय ही भोगता है ॥४०॥ ભાવાર્થ–સાધુના ઉપર દરેકને વિશ્વાસ હોય છે, પ્રત્યેક વ્યક્તિ પિતપિતાની જીજ્ઞાસાનું સમાધાન એમની પાસેથી મેળવવાના અભિલાવી તથા ઉત્સુક રહે છે. આ પરિસ્થિતિમાં જે કંઈ જીજ્ઞાસુ પુરૂષ મુનિની પાસે આવી જીવાદિતત્વ વિષયક પોતાની શ કાનું નિવારણ કરવા ઈચ્છે અને તે સાધુને આ વિષયમાં પ્રશ્ન કરે અને મુનિ એને ઉત્તર ન આપી શકે તે એ મુનિ પોતાના આત્મામાં શકાશિત વૃત્તિ ન જાગવા દે પરંતુ સમભાવથી એવું વિચારે કે, મારા જ્ઞાનાવરણીયાદિક કર્મોને કેટલો તીવ્ર ઉદય છે કે જે જ્ઞાનના સાધન હેવા છતા પણ મને જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકી નથી બુદ્ધિમાં આ પ્રકારની મ દતાનું કારણ મે-પૂર્વભવમાં ગુરુ આદિની નિંદા વગેરેથી ઉપાજીત કરેલ જ્ઞાનાવરણીયાદિક કર્મ જ છે એમાં કેઈને દોષ નથી જેમ કહ્યું પણ છે– "सुहासुहाणि कम्माणि, सय कुव्वति देहिणो। सयमेवोवभुजति, दुहाणि य सुहाणि य ॥१॥" આત્મા શુભ અને અશુભ કર્મોને સ્વય ઉપાજીત કરે છે, અને એનાં स्१३५ सुभ माहिने २१५ सोमवछे ॥४०॥ टO ६२
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy