SearchBrowseAboutContactDonate
Page Preview
Page 820
Loading...
Download File
Download File
Page Text
________________ ७३० मन्दीले संशयोऽस्ति चेत् परीक्ष्य द्रष्टव्यम्। तस्या अग्रे एवमुच्यताम्-अपरांकांचिद् भार्या कर्तुमिच्छामि, तत्पुत्राय राजपदं प्रदास्यामि । एतत् तवप्रियं चेद् भवेत् तर्हि मया एवं कर्तव्यम् । एवमेव राज्ञा द्वितीये दिवसे कथितम् । राज्ञी प्रत्याहराजन् ! यदि भवान् द्वितीयां भार्या कर्तुमिच्छति तर्हि करोतु किंतु राज्याधिकारः पूर्वोत्पन्नस्य ममैव पुत्रस्य स्याद् नान्यस्य । एतद्वचनं श्रुत्वा राजा स्मितं करोति । है यदि वह आप की प्रत्येक आज्ञा को मानती है तो इस में उस का निज स्वार्थ भरा हुआ है। अपने स्वार्थ के वश से ही वह आप के प्रत्येक आदेश को स्वीकार कर लिया करती है। यदि मेरे इस कथन में आपको किसी भी तरह का संशय हो तो आप इस की परीक्षा कर सकते हो। अच्छा ऐसा करो-आज उससे जाकर कहना कि मैं दुसरी रानी करना चाहता हूं और उस से जो पुत्र उत्पन्न होगा उसे मैं राज्य देना चाहता हूं। बोलो यह बात मेरी तुम्हें मान्य है कि नहीं?मान्य होने पर ही मैं अपनी इस विचारधारा को सफल करूँगा । उस पुरुष की इस सलाह के अनुसार राजा ने अपनी यह पूर्वोक्त बात दुसरे दिन रानी से जाकर ज्यों की त्यों कह दी। रानी ने सुनकर जबाब दिया-महाराज! आप दूसरी स्त्री करना चाहते हैं तो खुशी से करिये, "इसमें हमें कोई आक्षेप नहीं है, परन्तु आप का जो ऐसा विचार है कि हम उसके ही लड़के को राज्य देंगे सो यह बात मुझे मान्य नहीं है। राज्य का अधिकारी तो मेरा ही पुत्र होगा। रानी के इन वचनों से राजा को कुछ हंसी જે તે તમારી બધી આજ્ઞા પાળતી હોય તે તેમાં તેને પિતાને સ્વાર્થ રહેલ છે. પિતાને સ્વાર્થ સાધવા માટે જ તે આપની પ્રત્યેક આજ્ઞા સ્વીકાર્યા કરે છે. જો મારા આ કથનમાં તમને કઈ પણ પ્રકારને સંશય હોય તે આપ તેની કસોટી કરી શકે છે. આ પ્રમાણે કરે–આજે જ તેની પાસે જઈને કહે કે હું બીજી રાણી કરવા માગું છું. અને તેને જે પુત્ર થશે તેને જ હું રાજ્ય આપવા માગું છું. બેલે, મારી આ વાત આપને મંજુર છે કે નહીં ? માન્ય હોય તે જ હું મારી આ વિચારધારાને સફળતાનું રૂપ આપીશ.” તે પુરુષની આ સલાહ પ્રમાણે રાજાએ બીજે દિવસ રાણી પાસે જઈને પૂર્વોક્ત વાત તે પુરુષે કહ્યા પ્રમાણે જ કહી દીધી તે સાંભળીને રાણીએ જવાબ આપ્ટે, “એમાં મને કઈ વાંધે નથી, પણ આપને જે એ વિચાર છે કે આપ તેના જ પુત્રને રાજ્ય સંપશે તે વાત મને મંજુર નથી. મારે જ પુત્ર રાજ્યને અધિકારી થશે.” રાણીનાં આ વચનોથી રાજાને સહેજ હસવું આવ્યું. રાણાએ
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy