SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ गानचन्द्रिका टीका-भण्डनदृष्टान्तः राज्ञी स्मितस्य कारणं पृच्छति । राज्ञा मौनमालम्बितम् । पुनः पुनस्तया पृष्टो राजा प्रत्यासन्नवर्तिपुरुपप्रोक्तं वचः कथितवान् । राज्ञी क्रोधवशात् तस्य देशवहिष्कारार्थमादेशं कृतवती । ततोऽसौ पुरुषश्चिन्तयति-किमधुना विधेयम् , अन्ततः स स्वबुद्धया 'महान्तमुपानहां भारं शिरसि गृहीत्वा राज्ञी प्रोक्तवान्-अधुना देशान्तरं गच्छामि । राज्ञी पाह-किमर्थमुपानद्भारं वहसि । स वदति-देवि ! इयतीभिरुपानद्भिर्यावन्ति देशान्तराणि गन्तुं शक्ष्यामि तावत्सु देशान्तरेषु भवत्या भण्डनं ( अकीर्ति ) करिष्यामि । ततो राज्ञी लोकापवादभयात् सत्वरं पूर्वक्तिं निदेश निवर्तयति स्म । ॥ इति दशमो भण्डनदृष्टान्तः ॥ १० ॥ आगई। रानीने राजा से इस हँसी का कारण पूछा तो उसने जब कुछ जवाब नहीं दिया तो पुनः उसने जानने का आग्रह किया, अन्त में राजाने जो बात जैसी थी वह उस से कह दी। रानी को उस पुरुष पर बड़ा क्रोध आया और इसी आवेश में उसने उस पुरुष को देश से बाहिर चले जाने की आज्ञा जारी करदी। रानी के इस आदेश से चिन्तित हो उस पुरुष ने विचार किया-अब क्या उपाय करना चाहिये ? अन्त में उसको एक वुद्धि सूझी और उसी के अनुसार उसने जूतों की एक बड़ी भारी गठरी बांधकर उस को माथे पर उठाली और रानी से बोला में अब यहां से दुसरे देश को जा रहा हूं। रानी ने पूछा-तो यह जूतों की गठरी शिर.पर क्यों रख छोडी हैं। उसने जबाब दिया कि इतने जूतों से जितने देशों में जा सकुंगा उतने देशों में आप की अपकीर्ति करूँगा। रानी ने રાજાને તે હાસ્યનું કારણ પૂછયું તે તેણે કંઈ જવાબ આપે નહીં. ત્યારે ફરીથી તેણે કારણ જાણવાનો આગ્રહ કર્યો. છેવટે રાજાએ જે વાત બની હતી તે તેને કહી. રાણુને તે પુરુષ પર ઘણે ક્રોધ ચડે અને આવેશમાં ને આવેશમાં તેણે તે પુરુષને દેશવટાની આજ્ઞા આપી દીધી. રાણીના આ હુકમથી ચિન્તાતુર થયેલ તે પુરુષે વિચાર કર્યો–“હવે શું ઉપાય કરે ?” છેવટે તેને એક યુક્તિ જડી અને તે યુક્તિ પ્રમાણે તેણે જેડાનું એક ઘણું ભારે પિટલુ બાંધીને તેને માથે ઉપાડી લીધું, અને રાણીને કહ્યું કે હું અહીંથી બીજા દેશમાં જઉં છું.” રાણીએ પૂછયું, “તે આ ડાનું પોટલું શા માટે માથે મૂકયું છે?” તેણે જવાબ આપ્યો, “આટલા જોડાથી જેટલા દેશમાં
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy