SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ सामचन्द्रिका टीका-भरतशिलादृष्टान्तः ६७९ वासिनो लोका राज्ञ आदेश श्रुत्वा कथमेवं मण्डपं कर्तुं पारयाम इति चिन्तया म्याकुलीभूता एकत्र कुत्रचिद् ग्रामस्य बहिभांगे समागत्य सभां कृतवन्तः । तत्राय विचारः प्रस्तुतः-अस्माभिः किमिदानी कर्तव्यम् , दुष्करोऽयं नृपादेशः, असंपन्ने च नृपादेशे महाननर्थः समापतेदिति । एवं चिन्तयतां तेषांमध्याह्नकाल:-समागतः । तदा रोहकस्य पिता ग्रामसभायामासीदिति तेन विना रोहको न भुङक्ते । क्षुधया पीडितो रोहकः पितृ सन्निधौ समागत्याह-पितः ? क्षुधया पीडितोऽस्मि गच्छ गृहं भोजनाय । भरतः पाह-वत्स! सुखितोऽसि, किंचिदपि ग्रामकष्टं न जानासि । योग्य मण्डप तयार करो। राजा की इस आज्ञा को सुनकर वे सब लोग चिन्तित होकर परस्पर में विचार करने लगे कि, कहो भाई ! यह काम कैसे हो सकेगा? विचारविनिमय के लिये उन्होंने गांव के बाहिर एक सभा का आयोजन किया। अपनी २ विचारधारा सुनाने के बाद यह विचार बडे जोर से वहां चलने लगा कि, आई ! कहो, अब क्या करना चाहिये ? राजा की उक्त आज्ञा महान् दुष्कर है । यदि इसकी पूर्ति हम लोगों से नहीं हो सकी तो यह भूलने की बात नहीं है कि, राजाकी तरफ से हम लोगों पर अनेक अनर्थो की वर्षा न हो इस प्रकार विचार चलते २ मध्याह्नकाल हो गया। खानेपीने की भी चिन्ता लोगों के चित्त से चली गई । सभा में रोहक के पिताजी भी सम्मिलित थे । इधर रोहकने घर पर विचार किया कि मैं विना पिता के कैसे भोजन करूं ? भूख मुझे सता रही है, न मालूम वे कब घर आयेंगे। इस लिये मैं स्वयं ही जाकर પરસ્પર વિચાર કરવા લાગ્યા કે કહો ભાઈ, આ કામ કેવી રીતે થઈ શકશે? વિચારવિનિમય માટે તેમણે ગામની બહાર એક સભા પણ બેલાવી. પિત પિતાની વિચારધારા સભળાવ્યા પછી વિચાર ઘણા જોરથી ત્યાં ચાલવા લાગ્યા કે ભાઈ કહે હવે શું કરવું જોઈએ? રાજની તે આજ્ઞાનું પાલન કરવું ઘણું દુષ્કર છે. જે આપણે તેનું પાલન નહી કરીએ તો એ ભૂલવા જેવું નથી કે રાજાની તરફથી આપણા ઉપર અનેક મહાન અનર્થોની વર્ષા થશે. આ પ્રમાણે વિચાર કરતાં કરતાં મધ્યાહ્નકાળ થયે. લોકોનાં ચિત્તમાંથી ખાવાપીવાની ચિન્તા પણ ચાલી ગઈ. સભામાં રેહકના પિતા પણ હાજર હતાં. હવે ઘેર રહકે વિચાર કર્યો કે “પિતાજી વિના હું કેવી રીતે ભેજન કરૂ? સુધા મને સતાવી રહી છે. શી ખબર તેઓ જ્યારે ઘેર પાછાં આવશે ? તે હું જાતે જ ત્યાં જઈને તેમને બોલાવી લાવું.” આ પ્રમાણે વિચાર કરીને તે સભામાં પિતાની પાસે ગયે
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy