SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ ६८० मन्दीसूत्रे रोहको वदति - किं तत् कष्टम् ? । ततो भरतेन नृपादेशः सविस्तरं वर्णितः । रोहकः पितुर्वचनं श्रुत्वा विहस्याह - अधुनैव कष्टमिदं दूरी करोमि अलमनया चिन्तया, मण्डपनिष्पादनाय शिलाया अधस्ताद् भूमिः खन्यताम् स्तम्भा अपि यथास्थानं उन्हें क्यों न बुला लाऊं ? इस तरह विचार कर वह पिता के पास उस सभा में आया और बोला- पिताजी! खाने का समय हो गया है, मैं क्षुधा से आकुलित हो रहा हूं, अतः अब आप घर चलिये । रोहक की बात सुनकर पिताने ताने मार कर उससे कहा- बेटा ! तुम्हें खाने की पडी है, यहां तो खाया हुआ भी नहीं पच रहा है । तुम्हें नहीं मालूम इस समय गांव कितने कष्ट पडा हुआ है । पिताकी ऐसी अनोखी बात सुन कर रोहक से चूप नहीं रहा गया, वह बोला- पिताजी ! मुझे कहिये कि - इस समय ग्राम पर कौन सा कष्ट आकर पड़ा है ? । पुत्र की बात सुनकर पिता ने उसको जो कुछ राजा का आदेश था वह सब आद्योपान्त सुना दिया । पिता के वचनों को सुनकर रोहक को कुछ हँसी सी आ गई, वह बोला- पिताजी ! यह कौन सा कष्ट है इसकी निवृत्ति अभी हो जाती है, आप चिन्ता न कीजिये, देखो, मंडप बनाने के लिये शिला के नीचे की जमीन खुदवाईये, और साथ २ में वहां यथास्थान खंभे भी लगाते जाईये, तथा उसके चारों ओर भीत भी बनवाते जाईये । इस 66 66 " અને કહ્યું. “ પિતાજી! જમવાના વખત થઈ ગયા છે. હું ક્ષુધાથી વ્યાકૂળ થઈ ગયા છું, તે હવે આપ ઘેર ચાલે’રાહકની વાત સાંભળીને પિતાએ મહેણુ મારીને તેને કહ્યું, “ બેટા તને ખાવાની પડી છે, અહીં તે ખાધેલું પણ પચતું નથી. તને ખબર નથી કે અત્યારે ગામ કેવાં સંકટમાં મૂકાચુ છે. ’’ પિતાની એવી અનેાખી વાત સાંભળીને રાહક ગ્રૂપ રહી શક્યેા નહીં, તેણે કહ્યું, “ પિતાજી ! મને કહે કે અત્યારે ગામ પર કર્યુ સ`કટ આવી પડ્યુ છે ? ” પુત્રની વાત સાંભળીને પિતાએ તેને રાજાના જે આદેશ હતા તે આદિથી અંત સુધી કહી સંભળાવ્યેા. પિતાનાં વચન સાંભળીને રાહકને સહેજ હાસ્ય થયુ તેણે કહ્યું, “પિતાજી! આ કયુ મેટું કષ્ટ છે? તેનું હમણા જ નિવારણ થઈ જશે. આપ ચિન્તા ન કરે. મંડપ મનાવવાને માટે શિલાની નીચેની જમીન ખેાદાવા અને સાથે સાથે ત્યાં યથાસ્થાને સ્થા પણ ઉભા કરાવેા, તથા તેની ચારે તરફ દિવાલ પણ અનાવરાવતા જાઓ. આ પ્રમાણે કરવાથી રાજ્ય ચેાગ્ય મંડપ તૈયાર થઈ જશે. ”
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy