SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ ५५० नन्दी सूत्रे " निम्गंथसकतावसरुय आजीव पंचहा समणा " । छाया - निर्ग्रन्थ - शाक्य - तापस - गैरिका जीवाः पञ्चधा श्रमणः । इति ॥ । आचारगोचर विनयवैनयिक शिक्षाभाषाऽभाषाचरणकरणयात्रामात्रावृत्तय आख्यायन्ते । तत्राचारः - ज्ञानाचाराद्यनेकभेदभिन्नः, गोचर: - भिक्षाग्रहणविधिः- यथा गौः परिचिता परिचितोभयक्षेत्रे ग्रासाय प्रवर्तते तथा साधुरपि परिचिता परिचितोभयकुले भिक्षार्थं चरतीति भावः । विनयः - विनीयते अपनीयते कर्मानेनेति विनयः ज्ञानादि रूपः, वैनयिकम् - विनयजन्यं कर्मक्षयादिरूपं फलम्, शिक्षा ग्रहणशिक्षा न्तर के भेद से दो प्रकार का बतलाया गया है । अमणों का जो यह निर्ग्रन्थपद विशेषणरूप से सूत्र में रखा गया है । उसका तात्पर्य यह है कि जैन मुनि इस दोनों प्रकार के ग्रन्थ से रहित हुआ करते हैं । शाक्यादि श्रमण ऐसे नहीं होते। पांच प्रकार के भ्रमण बतलाये गये हैं-निर्ग्रन्थ १, शाक्य २ तापस ३, गैरिक ४, आजीवक ५, इनमें निन्थ जैन श्रमण ही होते हैं। मुनिजन जिसे अपने दैनिक आचरणमें लाते है वह आचार है, यह ज्ञानाचार आदि के भेद से अनेक प्रकार का होता है । भिक्षा ग्रहण करने की जो विधि है वह गोचर है । जैसे गाय परिचित एवं अपरिचित उभयप्रकार के खेत में चरती है उसी प्रकार निर्ग्रन्थमुनिजन भी परिचित एवं अपरिचित उभप्रकार के घरों में भिक्षा के लिये जाते हैं। इस प्रकार जी भिक्षा की विधि है वह गोचर है । कर्मरूप मैल जिसके द्वारा दूर किया जाता है वह विनय है | ज्ञानादिरूप से विनय भी अनेकप्रकार का बतलाया गया ખતાવેલ છે. શ્રમણાનુ જે આ નિન્થપદ વિશેષરૂપે સૂત્રમાં મૂકવામાં આવ્યુ છે તેનું તાત્પર્ય એ છે કે જૈન મુનિ એ અને પ્રકારના ગ્રન્થથી રહિત હોય છે. શાકયાદિ શ્રમણ એવાં હતાં નથી. પાંચ પ્રકારના શ્રમણુ ખતાવવામાં भाव्या छे-(१) निर्ग्रन्थ, (२) शाय, ( 3 ) तापस, (४) गैरिङ, भने (4) भालुવક. એમનામાં જૈનશ્રમણ જ નિગ્રન્થ હોય છે. મુનિએ જેને પોતાના દૈનિક આચરણમાં ઉપયાગ કરે છે તે આચાર છે, તે જ્ઞાનાચાર આદિના ભેદથી અનેક પ્રકારના હાય છે. ભિક્ષાગ્રહણ કરવાની જે વિધિ છે તે ગાચર કહેવાય છે. જેમ ગાય પરિચિત અને અપરિચિત બન્ને પ્રકારનાં ખેતરામાં ચરે છે એજ પ્રકારે નિગ્રન્થ મુનિ પણ પરિચિત અને અપરિચિત અને પ્રકારનાં ઘરે ભિક્ષાને માટે જાય છે. આ રીતે ભિક્ષાની જે વિધિ છે તેને ગેાચર કહે છે. જેના દ્વાર કર્મરૂપ મેલ દૂર કરાય છે તે વિનય છે. જ્ઞાનાદિરૂપે વિનય પણ અનેક પ્રકારના બતાવ્યા છે.
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy