SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दीस्त्रे घटस्थापनवत् , वासनेत्यर्थः ॥३॥ तथा प्रतिष्ठान-प्रतिष्ठा-अवायावधारितस्यैवाथस्य हृदि प्रभेदेन प्रतिष्ठापनमित्यर्थः, यथा-जले उपलप्रक्षेपप्रतिष्ठा भवति ॥४॥ 'कोष्ठः ' इति, कोष्ठ इव कोष्ठः। अविनष्टसूत्रार्थवीज धारणात् कोष्ठबद् या धारणा, सा कोष्ठ इत्युच्यते ॥ ५ ।। मू० ३३ ॥ के विषयमें भी समझ लेना चाहिये । धारणा के पांच नामोमें जो एकार्थकता बतलाई गई है वह धारणा सामान्य की अपेक्षा से कही गई है। वैसे तो विशेष-अर्थ की अपेक्षा से इनमें भिन्नार्थता भी है। अवाय के द्वारा निर्णीत पदार्थ के हो जाने पर उस पदार्थ की जो अविच्युति द्वारा अन्तर्मुहूर्त काल तक धारणा बनी रहती है उसका नाम धारणा है । अवायज्ञान द्वारा निर्णीत पदार्थ की तरफ से जीव का उपयोग हट जाने पर भी कम से कम अन्तर्मुहूर्ततक और ज्यादा संख्यात और असंख्यात कालतक उस पदार्थ की जो स्मृति बनी रहती है उसका नाम धारणा है २। अवाय द्वारा निश्चित किये गये अर्थ का हृदयमें जो जलपूर्णकुंभ की तरह स्थापन हो जाना है वह स्थापना है, इसका दूसरा नाम वासना भी है ३ । अवाय के द्वारा अवधारित अर्थ का जो हृदयमें भेदप्रभेद से स्थापन होता है उसका नाम प्रतिष्ठा है ४ । अविनष्ट सूत्रार्थरूप वीज के धारण ले जो धारणा कोष्ठ की तरह होती है वह कोष्ठ है ५। यह धारणा का स्वरूप हुआ ।। सू० ३३ ॥ ઈન્દ્રિના વિષયમાં પણ સમજીલેવી જોઈએ. ધારણાનાં પાંચનામમાં જે એકાઈતા બતાવવામાં આવેલ છે તે ધારણું સામાન્યની અપેક્ષાએ બતાવવામાં આવી છે. એમ તે વિશેષ અર્થની અપેક્ષાએ તેમનામાં ભિન્નતા પણ છે. (૧) અવાય દ્વારા પદાર્થ નિર્ણત થઈ જતા તે પદાર્થની જે અવિસ્મૃતિ દ્વારા અન્તમુહૂર્ત કાળ સુધી ધારણું બની રહે છે તેનુ નામ ધારણા છે. (૨) અવાયજ્ઞાન દ્વારા નિર્ણત પદાર્થની તરફથી જીવન ઉપગ દૂર થતાં પણ ઓછામાં ઓછી અન્તર્મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે સંખ્યાત અને અસંખ્યાતકાળ સુધી તે પદાર્થની જે સ્મૃતિ બની રહે છે તેનું નામ ધારણા છે. (૩) અવાયદ્વારા નિશ્ચિત કરાયેલ અર્થનુ હદયમાં જલપૂર્ણ કુંભની જેમ સ્થાપન થવુ તે સ્થાપના કહેવાય છે, તેનું બીજું નામ વાસનાપણ છે. (૪) અવાયદ્વારા અવધારિત અર્થનું હદયમાં જે ભેદપ્રભેદથી સ્થાપના થાય છે તેનું નામ પ્રતિષ્ઠા છે. (૫) અવિનષ્ટ સૂત્રાર્થરૂપ બીજનાં ધારણથી જે ધારણા કેપ્ટની જેમ થાય છે તેનું નામ કેષ્ઠ છે. આ ધારણાનું સ્વરૂપ થયું છે. ૩૩ ll
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy