SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ३६४ नन्दीसत्रे उल्लेख वाला होता है उसका काल अन्तर्मुहर्त का है। यह अर्थावग्रह मन और पांच इन्द्रियों से उत्पन्न होने के कारण छह प्रकार का बतलाया गया है। यह बात पहिले व्यंजनावग्रह के प्रकरण में कही जा चुकी है कि चक्षु और मन अप्राप्यकारी होने के कारण इनसे व्यंजनावग्रह नहीं होता है. अर्थात् इनसे अर्थावग्रह ही होता है। सूत्र में "नो इन्द्रिय" शब्द से भावमन गृहीत हुआ है । मन दो प्रकार का बतलाया गया है। एक द्रव्य मन और दूसरा भावमन । भावमन के द्वारा जो अर्थ का ग्रहण होता है-जिसमें कि द्रव्येन्द्रिय के व्यापार की अपेक्षा नहीं होती है, तथा घटादिकरूप पदार्थ के स्वरूप की विचारणा के जो सन्मुख होता है, विशेष का जिसमें कोई विचार नहीं होता है किन्तु अनिर्देश्य सामान्यमात्र का ही जिसमें बोध रहा करता है-उसका नाम नो इन्द्रियार्थावग्रह है। मनःप्राप्ति नाम कर्म के उदय से युक्त जीव मनः प्रायोग्य वर्गणादलिकों को ग्रहण करके जो उन्हें मनरूप से परिणमाता है इसका नाम द्रव्यमन है । तथा द्रव्यमन की सहायता से जीव का जो मननरूप परिणाम होता है वह भावमन है । तात्पर्य इसका इस प्रकार है-मनोवर्गणाओं का मनरूप से परिणमन हाना इसका नाम द्रव्यमन, तथा इस द्रव्यमन की सहायता से जीव के जो उन २ पदार्थों का विचार કાળ અન્તમુહુર્ત છે. આ અર્થાવગ્રહ મન અને પાંચ ઇન્દ્રિયથી ઉત્પન્ન થવાને કારણે છ પ્રકારને બતાવ્યું છે. એ વાત પહેલાં વ્યંજનાવગ્રહના પ્રકરણમાં કહેવાઈ ગઈ છે કે ચક્ષુ અને મન અપ્રાપ્યકારી હોવાથી તેમના વડે વ્યંજનાવગ્રહ થતું નથી, એટલે है तमनाथी भाव थाय छे. सूत्रमा “नो इन्द्रिय " शपथी ला भन १७९१ ४२ . मन मे रनु मताव्यु छ (१) द्रव्य भन, (२) ला भन. "ममननावा॥ २ मथनु घडप थाय छ, “भा द्रव्यान्द्रयना વ્યાપારની અપેક્ષા રહેતી નથી, તથા ઘટાદિકરૂપ પદાર્થના સ્વરૂપની વિચારણાની જે સમીપ હોય છે, વિશેષને જેમાં કઈ વિચાર થતું નથી, પણ અનિદેશ્ય સામાન્યમાત્રને જ જેમાં બંધ રહ્યા કરે છે. તેનું નામ નો ઈન્દ્રિયાળોવશ્રીં છે. મન:પર્યાપ્તિ નામકર્મના ઉદયથી ચુકત જીવ મનઃપ્રાયોગ્ય વગણદલિને રહણ કરીને તેમને જે મનરૂપે પરિણુમાવે છે, તેનું નામ દ્રવ્યમાન છે. તથા દ્રવ્યમનની સહાયતાથી જીવનું જે મનનય પરિણામ આવે છે, તે ભાવમન છે. તેનું તાત્પર્ય એ છે કેમવર્ગણાઓનું મનરૂપે પરિણમન થવું તેનું નામ દ્રવ્યમન, તથા તે દશમનની સહાયતાથી જીવને તે તે પદાર્થોને જે વિચાર
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy