SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ मानयन्द्रिकाटीका-श्रुतनिश्रितमति शानमेदाः। ३२३ यावद्भवति ॥२॥ ततःकालान्तरे कुतश्चित् तादृशार्थदर्शनादिकारणात् संस्कारस्योद्वोधे यद् ज्ञानमुदयते, यथा 'तदेवेदं यन्मया प्रागुपलब्धम्' इत्यादिरूपं सा स्मृतिः ॥३॥ एताश्च-अविच्युति-वासना-स्मृतयो धारणालक्षणसामान्यान्वर्थयोगाद् धारणाशब्दवाच्याः। उक्तंच "तयणंतरं तयत्था-ऽविचवणं जो य वासणा जोगो। कालंतरे य ज पुण, अणुसरणं धारणा सा उ" ॥१॥ छाया-तदनन्तरं तदर्थाविच्यवनं यश्च वासनायोगः। कालान्तरे च यत् पुनरनुस्मरणं धारणा सा तु ॥१॥ में अवाय के बाद जबतक उपयोग की धारा कायम रहती है, इसका नाम अविच्युति है। अविच्युति का काल अन्तर्मुहूर्त का है। इस अविच्युति से जो संस्कार आत्मा में स्थापित कर दिया जाता है उसका नाम वासना है । वासना संख्यात असंख्यात काल तक रहती है। इस वासना से यह बात होती है कि कालान्तर में किसी तादृश अर्थ के देखनेरूप कारण से संस्कार की उद्भूति हो जाती है। उससे ऐसा ज्ञान होता है कि यह वस्तु वही है कि जिसको मैंने पहिले देखा था। इस तरह का ज्ञान ही स्मृति है। अविच्युति, वासना और स्मृति, इन तीनों में धारणा का सामान्य लक्षण रहता है, इसलिये ये तीनों भेद धारणास्वरूप माने गये हैं। कहा भी है " तयणंतरं तयथाऽविच्चवणं जो य वासणा जोगो । कालंतरे य ज पुण, अणुसरणं धारणा सा उ"॥१॥ से छ-(१) अविच्युति (२) वासना भने (3) स्मृति. 'पाय' द्वारा निश्चित અર્થમાં અવાયની પછી જ્યાં સુધી ઉપગની ધારા કાયમ રહે છે, તેનું નામ અવિસ્મૃતિ છે. અવિસ્મૃતિને કાળ અન્તર્મુહૂર્તને છે. આ અવિસ્મૃતિ વડે જે સંસ્કાર આત્મામાં સ્થાપિત કરાય છે તેનું નામ વાસના છે. સંખ્યાત અસંખ્યાત કાળ સુધી રહે છે. આ વાસનાથી એ વાત બને છે કે કાળાન્તરે કઈ તાદશ અને દેખાવારૂપ કારણે સંસ્કારની ઉત્પત્તિ થઈ જાય છે. તેનાથી એવું જ્ઞાન થાય છે કે આ વસ્ત એ જ છે કે જેને મેં પહેલાં જોઈ હતી. આ પ્રકારનું જ્ઞાન જ સ્મૃતિ છે. અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિ,એ ત્રણેમાં ધારણાનું સામાન્ય લક્ષણ રહે છે, તેથી તે ત્રણે ભેદ ધારણારવરૂપ માનવામાં આવ્યા છે. કહ્યું પણ છે " तयणतर तयथाऽविच्चवर्ण जोय वासणा जोगो। फालं तरे यज पुण, अणुसरण धारणा सा उ" ॥१॥
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy