SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ___मनस्त्वपरिणतस्कन्धेरालोचितं वाह्य घटादिरूपमर्थ मनःपर्ययज्ञानी न प्रत्यक्षतया जानाति किन्तु मनोद्रव्यमेव । बाह्य घटादिरूपं चिन्तितमर्थ त्वनुमानतोऽवगच्छति, तन्मनसस्तथाविधपरिणामान्यथानुपपत्त्या तदनुमानसंभवात् । यतो मनःपर्ययज्ञान मूर्तद्रव्यालम्बनमेव भवति, अनुमानेन तु अमूर्तमपि धर्मास्तिकायादिकं द्रव्यं जानाति । न च तन्मनःपर्ययज्ञानिना साक्षात्कर्तुं शक्यते, अतस्तच्चिन्तितमर्थ घटादिकरूपमनुमानादेव जानातीति बोध्यम् । ततस्तं वाह्यमर्थमाश्रित्य पश्यतीत्युच्यते । लाया गया है, वह इस प्रकार-द्रव्य की अपेक्षा, क्षेत्र की अपेक्षा, काल की अपेक्षा और भाव की अपेक्षा लेकर । इनमें द्रव्य की अपेक्षा लेकर मनापर्ययज्ञान अनंत और अनंत प्रदेशवाले स्कंधो को जानता और देखता है। पुद्गलपरमाणुओं की विशिष्ट एक अवस्थारूप हुई परिणति का नाम स्कंध है। अढाई द्वीपवर्ती मनवाले संज्ञी पंचेन्द्रिय पर्याप्त किसी भी वस्तु का चिन्तवन मन से करते हैं, चिन्तवन के समय चिन्तनीय वस्तु के भेद के अनुसार चिन्तनकार्यमें प्रवृत्त मन भिन्न २ आकृतियों को धारण करता है, ये आकृतियां ही मन की पर्यायें हैं। इन मानसिक आकृतियों को मन:पयेंयज्ञानी साक्षात् जानता है, और चिन्तनीय वस्तु को मनःपर्ययज्ञानी अनुमान से जानता है। जैसे कोई मानस शास्त्र का अभ्यासी किसी का चहेरा देखकर या चेष्टा प्रत्यक्ष देखकर उस के आधार से व्यक्ति के मनोगत भावों को अनुमान से जान लेता है उसी प्रकार मनःपर्ययज्ञान से किसी के मन की आकृतियों को प्रत्यक्ष ચાર પ્રકારનું બતાવ્યું છે, તે આ પ્રમાણે છે-દ્રવ્યની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ. તેમનામાં દ્રવ્યની અપેક્ષાએ લઈને મન:પર્યયજ્ઞાન અનંતાનંત પ્રદેશવાળા સ્કંધને જાણે અને દેખે છે. પુગલપરમાણુઓની એક વિશિષ્ટ અવસ્થારૂપ પરિણતિનું નામ સ્કંધ છે. અઢાઈ દ્વીપવતી મનવાળા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત કઈ પણ વસ્તુનું ચિન્તવન મનથી કરે છે, ચિત્તવનના સમયે ચિન્તનીય વસ્તુના ભેદ પ્રમાણે ચિત્તન કાર્યમાં પ્રવૃત્ત મન ભિન્ન ભિન્ન આકૃતિયોને ધારણ કરતું રહે છે, એ આકૃતિયો જ મનની પર્યાયો છે. એ માનસિક આકૃતિયોને મનઃ૫ર્યયજ્ઞાની સાક્ષાત્ જાણે છે, અને ચિન્તનીય વસ્તુને મન:પર્યયજ્ઞાની અનુમાનથી જાણે છે. જેમ કેઈ માનસશાસ્ત્રને અભ્યાસી કેઈને ચહેરે જેઈને અથવા ચેષ્ટા પ્રત્યક્ષ જોઈ ને તેના આધારે વ્યક્તિના મનોગત ભાવેને અનુમાનથી જાણી લે છે, એ જ રીતે મન:પર્યયજ્ઞાની મન:પર્યયજ્ઞાનથી કેઈના મનની આકૃતિયોને પ્રત્યક્ષ જોઈ ને
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy