SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानद्रिकाटीका - ज्ञानभेदाः । રા देखकर बादमें अभ्यासवश ऐसा अनुमान कर लेता है कि इस व्यक्तिने अमुक वन्तु का चिन्तवन किया है। इस तरह मनरूप से परिणत स्कंधों द्वारा आलोचित बाह्य घटादिकरूप अर्थ मनःपर्यय ज्ञानी प्रत्यक्षरूप से नहीं जानता है, उस को तो वह अनुमानद्वारा ही जानता है । प्रत्यक्षरूप से तो वह मनोद्रव्य को ही जानता है, क्यों कि वह ऐसा विचार करता है कि इसने अमुक वस्तु का चिन्तवन किया है, कारण कि इसका मन उस वस्तु के चिन्तन के समय अवश्य होने वाले अमुक प्रकार की परिणति - आकृति - से युक्त है, यदि ऐसा नहीं होता तो इस प्रकार की आकृति नहीं होती । इस तरह चिन्तनीय वस्तु का अन्यथानुपपत्ति द्वारा जानना ही अनुमान से जानना है । जैनदर्शनने अन्यथानुपपत्ति को अनुमान से भिन्न नहीं माना है, उसका अन्तर्भाव अनुमानप्रमाणमें किया है इस तरह यद्यपि मन:पर्ययज्ञानी मूर्तद्रव्य को ही जानता है परन्तु अनुमानद्वारा वह धर्मास्तिकाय आदि अमूर्त्तद्रव्यों को भी जानता है । इन अमूर्तद्रव्यों का उस मन:पर्ययज्ञानधारीद्वारा साक्षात्कार नहीं किया जा सकता है । निष्कर्ष इसका यही है कि मन:पर्ययज्ञानी चिन्तवन किये गये घटादिरूप पदार्थको अनुमान से ही जानता है । यही बात प्रकट करनेके लिये सूत्र में सूत्रकारने "पश्यति" इस क्रियाका प्रयोग किया है। ત્યાર પછી અભ્યાસને કારણે એવું અનુમાન કરી લે છે કે આ વ્યકિતએ અમુક વસ્તુનુ' ચિન્તવન કર્યું છે. આ રીતે મનરૂપથી પરિણત કા દ્વારા જોયેલ બાહ્ય ઘટાદિક રૂપ અર્થ સનઃપયજ્ઞાની પ્રત્યક્ષરૂપે જાણતા નથી, તેને તે તે અનુમાનથી જ જાણે છે. પ્રત્યક્ષ રૂપે તે તે મનદ્રવ્યને જ જાણે છે, કારણ કે તે એવા વિચાર કરે છે કે એણે અમુક વસ્તુનુ ચિન્તવન કર્યું છે કારણ કે તેનું મન એ વસ્તુનાં ચિન્તવન સમયે જરૂર થનારી અમુક પ્રકારની પરિણતિ-આકૃતિવાળુ છે. જો એમ ન હેાત તા આ પ્રકારની આકૃતિ હાત નહી. આ રીતે ચિન્તનીય વસ્તુને અન્યથાનુપપત્તિદ્વારા જાણવું એજ અનુમાનથી જાણ્યું ગણાય છે. જૈનદર્શને અન્યથાનુપપત્તિને અનુમાનથી ભિન્ન માનેલ નથી, તેના અન્તભોંવ અનુમાન પ્રમાણમાં કર્યાં છે. આ રીતે જો કે મનઃ૫ યજ્ઞાની મૃત દ્રવ્યને જ જાણે છે, પણ અનુમાનદ્વારા તે ધર્માસ્તિકાય આદિ અમૂત દ્રવ્યેને પણ જાણે છે. એ અમૂર્ત દ્રવ્યોના એ મનઃપયજ્ઞાનીદ્વારા સાક્ષાત્કાર કરી શકાતા નથી. તેનું તાત્પર્ય એ છે કે મન:પર્યયજ્ઞાની ચિન્તવન કરાયેલા ઘટાક્રિપ પદાર્થને અનુમાનથી જ જાણે છે. આજ વાત પ્રગટ કરવાને માટે સૂત્રમાં સૂત્રકારે पश्यति "" આ ક્રિયાના પ્રયોગ કર્યાં છે. 66
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy