SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રને પ્રચાર કરે છે મુસ્લીમ લેકો પણ તેમના પવિત્ર મનાતા ગ્રન્થ કુરાનનું ચણ અનેક ભાષાઓમાં ભાષાતર કરી સમાજમાં પ્રચાર કરે છે આપણે પૈસા પર મેહ ઉતારી ભગવાનના સિદ્ધાંતને પ્રચાર કરવા માટે તન, મન, ધન સમર્પણ કરવા જોઈએ અને સૂત્ર પ્રકાશનના કાર્યને વધુ ને વધુ વેગ મળે તે માટે સક્રિય પ્રયત્ન કરવા જોઈએ આવા પવિત્ર કાર્યમાં સાપ્રદાયિક મતભેદ સૌએ ભૂલી જવા જેએ અને શુદ્ધ આશયથી થતા શુદ્ધ કાર્યને અપનાવી લેવું જોઈએ સમિતિના નિયમાનુસાર ૨ ૨૫૧] ભરી સમિતિના સભ્ય બનવું જોઈએ ધાર્મિક અનેક ખાતાઓનો મુકાબલે સૂત્ર પ્રકાશનનું-જ્ઞાન પ્રચારનું આ ખાતુ સર્વશ્રેષ્ઠ ગણાવુ જોઈએ આ કાર્યને વેગ આપવાની સાથે સાથે એ ગમે-ભગવાનની એ'મહાવાણીનું પાન કરવા પણ આપણે હરહમેશ તત્પર રહેવું જોઈએ જેથી પરમ શાન્તિ અને જીવન સિદ્ધિ મેળવી શકાય ( સ્થા જૈન તા ૫-૭-૫૬). થી એ ભા એ સ્થા જેન શાસ્ત્રોદ્ધાર સમિતિના પ્રમુખશ્રી વગેરે રાણપુર પરમ પવિત્ર સૌરાષ્ટ્રની પુણ્ય ભૂમિ પર જ્યારથી શાન્ત-શાવિશારદ અપ્રમાદિ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજના પુનિત પગલા થયા છે ત્યારથી ઘણા લાબા કાળથી લાગુ પડેલ જ્ઞાનાવરણિય કમેના પડળ ઉતારવાના શુભ પ્રયાસ થઈ રહ્યો છે અને જે પ્રવચનની પ્રભાવના તેઓશ્રી કરી રહ્યા છે તે અનત ઉપકારક કાર્યમાં તમે જે અપૂર્વ સહાય આપી રહ્યા છે તે માટે તમે સર્વને ધન્ય છે અને એ શુભ પ્રવૃત્તિના શુભ પરિણામે જનતા લાભ લે છે અને તે સમજાય છે કે સાધુજી છઠે ગુણસ્થાનકે હોય છે પણ પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ તે બહુધા સાતમે અપ્રમત ગુણસ્થાનકે જ રહે છે એવા અપ્રમત માત્ર પાચ-સાત માધુઓ જે સ્થાનકવાસી જૈન સમાજમાં હાથ તે સમાજનું શ્રેય થતા જશએ વાર ન લાગે સમજા કાશમાં સ્થા જૈન સંપ્રદાયને દિવ્ય પ્રભાકર જળહળી નીકળે ૫ ણ છે દિન શ્રી શાસ્ત્રોદ્ધાર સમિતિને હારી એક નમ્ર સૂચના છે કે પૂજ્યશ્રીની વૃદ્ધા વસ્થા છે, અને કાર્યપ્રણાલિકા યુવાને શરમાવે તેવી છે તેમને ગામેગામ વિહાર કરવા અને શાસ્ત્રોદ્ધારનું કાર્ય કરવું તેમાં ઘણું શારીરિક-માનસિક અને વ્યવહારિક મુશ્કેલી વેઠવી પડે છે તે કઈ ગ્ય સ્થળ કે જ્યાના શ્રાવક ભકિતવાળા હેાય વાડાના રાગના વિષથી અલિપ્ત હોય એવા કેઈ સ્થળે શાસ્ત્રોદ્ધારનું કાર્ય પૂર્ણ થાય ત્યા સુધી સ્થીરતા કરી શકે એના માટે પ્રબંધ કરવો જોઈએ બીજી કઈ એવા સ્થળની અનુકુળતા ન મળે તે છેવટ અમદાવાદમાં ચેશ્ય સ્થળે રહેવાની સગવડતા. કરી અપાય તે વધુ સારૂ હારી આ સૂચના પર ધ્યાન આપવા ફરી થાદ આપુ છુ ફરીવાર પૂજ્ય આચાર્યશ્રીને અને તેમના સત્કાર્યના સહાયકોને મારી અભિન દમ પાઠવું છું તે સ્વીકારશેજી લિ સહાનદી જૈનમુનિ લાલજી
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy