SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ , } T ( પૂ. આચાર્ય શ્રી ઈશ્વરલાલજી મેં સા ની આજ્ઞા અનુસાર લખનાર) દ સ. ના જૈન મુનિ શ્રી દયાનદજી મહારાજ い t ૬ ' શ્રુત ભકિત , * * 3 તા ૨૩-૨-૫૬ શાહપુર, અમદાવાદ આજે લગભગ ૨૦ વર્ષથી શ્રદ્ધેય પરમપૂજ્ય, 'જ્ઞાન દિવાકર ૫ " મુનિશ્રી ઘાસીલાલજી મ ચરમ તીર્થંકર ભગવાન મહાવીરના અનુત્તર અનુપમ ન્યાય યુકત, પૂર્વાપર અવિરધ, સ્વપર કલ્યાણુકારક, ચરમ શીતળ વાણીના દ્યોતક એવા શ્રી જિનાગમ પર પ્રકાશ પાડે છે તેઓશ્રી પ્રાચીન, પૌર્વાત્ય સંસ્કૃતાદિ અનેક ભાષાના પ્રખર પતિ છે અને જિન વાણીને પ્રકાશ સસ્કૃત, ગુજરાતી અને હિન્દીમા મૂળ શબ્દાર્થ, ટીકા, વિસ્તૃત વિવરણ સાથે પ્રકાશમા લાવે છે એ જૈત સમાજ માટે અતિ ગોરવ અને આનદના વિષય છે : 4. ભ॰ મહાવીર અત્યારે આપણી પાસે વિદ્યમાન નથી પરંતુ તેમની વાણી રૂપે અક્ષરદેહ ગણુધર મહારાજેએ શ્રુત પર પરાએ સાચવી રાખ્યું શ્રુત પર પરાથી સચવાતુ જ્ઞાન જ્યારે વિસ્તૃત થવાના સમય ઉપસ્થિત થવા લાગ્યા ત્યારે શ્રી દેવગ્નિગણિ ક્ષમાશ્રમણે વલ્ભીપુર-વળામા તે આગમાને પુસ્તકરૂપે આરૂઢ કર્યો આજે આ સિદ્ધાતે આપણી પાસે છે તે અ માગધી પાલી ભાષામા છે અત્યારે આ ભાષા ભગવાનની, દેવાની તથા જનગણની ધર્મ ભાષા છે તેને આપણા શ્રમણે અને શ્રમણીએ તથા મુમુક્ષુ શ્રાવક શ્રાવિકાઓ મુખપાઠ કરે છે, પરન્તુ તેને અ અને ભાવ ઘણુા ચેડાઓ સમજે છે う જિનાગમ એ આપણા શ્રદ્ધેય પવિત્ર ધમસૂત્ર છે. એ આપણી આખે છે તેના અભ્યાસ કરવા એ આપણી સૌની જૈન માત્રની જ છે તેને સત્ય સ્વરૂપે સમજાવવા માટે આપણા સદ્ભાગ્યે જ્ઞાન દિવાકર શ્રી ઘાસીવાલજી મહારાજે સત્સ કલ્પ કર્યો છે. અને તે લિખિત સૂત્રાને પ્રગટાવી શાસ્ત્રોદ્ધાર સમિર્ઝા દ્વારા જ્ઞાન વહેતી કરી છે. આવા અનુપમ કાર્યોંમા સકળ જૈનાના સહકાર અવસ્ય હાવા ઘટે અને તેના વધારેમા વધારે પ્રચાર થાય તે માટે પ્રયત્નો કરવા ઘટે પરમ t ભ॰ મહાવીરને ગણધર ગૌતમ પૂછે છે કે હે ભગવાન, સૂત્રની આરાધનાં કરવાથી શુ ફળ પ્રાપ્ત થાય છે? ભગવાન તેને પ્રતિ ઉત્તર આપે છે કે શ્રુતની આરાધનાથી જીવેના અજ્ઞાનને નાશ થાય છે અને તેઓ સસારના કલેશેાથી નિવૃત્તિ મેળવે છે અને સસાર કલેશેથી નિવૃત્તિ અને અજ્ઞાનને નાશ થતા મેક્ષ કુળની પ્રાપ્તિ થાય છે આવા જ્ઞાન કાર્યમાં મૂર્તિપૂજક જૈન, દિગબરો અને અન્ય ધર્મીએ હજારો અને લાખ રૂપીયા ખર્ચે છે. હિન્દુ ધર્મમા પવિત્ર મનાતા ગ્રંથ ગીતાના એક નહિ પણ ખતરા ટીકા કયા દુનિયાની લગભગ સવ' ભાષાઓમા પ્રગટ થયા છે ધર્મના પ્રચારકે તેમના પવિત્ર ધર્મગ્રન્થ ખાઇનલના પ્રચારાથે તેનું જગતની સ ભાષાઓમા ભષાતર કરી, તેને પડનર કરતા પણ ઘણી ઓછી કિંમને વેચી ધમ ઈસાઈ
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy