SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સિદ્ધાતના” તત્રીશ્રીને અભિપ્રાય. સ્થાનકવાસીઓમાં પ્રમાણુભત રાત્રે બહાર પાડનારી આ એકની એક સંસ્થા છે અને એના આ છેલા રિપોર્ટ ઉપરથી જણાય છે કે તેણે ઘણું સારી પ્રગતિ કરી છે તે જોઈ આનદ થાય છે મૂળ પાઠ, ટીકા, હિન્દી તથા ગુજરાતી અનુવાદ સહિત રાત્રે બહાર પાડવા એ કાઈ સહેલ કામ નથી એ એક મહાભારત કામ છે અને તે કામ આ શાસ્ત્રોદ્ધાર સમિતિ ઘણી સફળતાથી પાર પાડી રહી છે તે સ્થાનકવાસી સમાજ માટે ઘણા ગૌરવને વિષય છે અને સમિતિ ધન્યવાદને પાત્ર છે સમિતિ તરફથી નવ રાત્રે બહાર પડી ચૂક્યા છે, હાલમાં ત્રણ સ છપાય છે નવ સૂત્રે લખાઈ ગયા છે અને જ બુદ્વીપ પ્રજ્ઞપ્તિ તથા નદીસુત્ર તૈયાર થઈ રહ્યો છે હાલમા મત્રી શ્રી સાકરચદ ભાઈચદ સમિતિના કામમાં જ તેમને આપે વખત ગાળે છે અને સમિતિના કામકાજને ઘણે વેગ આપી રહ્યા છે તેમની ખત માટે ધન્યવાદ અને આ મહાભારત કામના મુખ્ય કાર્યકત તે છે વૃદ્ધ પડિત મુનિશ્રી ઘાસીલાલજી મહારાજ મૂળ પાઠનું સાધન તથા સંસ્કૃત ટીકા તેઓશ્રી જ તૈયાર કરે છે મુનિશ્રીને આ ઉપકાર આખાય સ્થા જૈન સમાજ ઉપર ઘણે મહાન છે એ ઉપકારને બદલે તે વાળી શકાય તેમજ નથી પરંતુ આ સમિતિના મેમ્બર બની, તેને બહાર પડેલા સુત્રે ઘરમાં વસાવી તેનું અધ્યયન કરવામાં આવે તે જ મહારાજશ્રીનું થોડુ ત્રાણુ અદા કર્યું ગણાય ભગવાને કહ્યું છે કે અમે ન તો પહેલું જ્ઞાન પછી દયા, દયા ધર્મને યથાર્થ સમજે છે તે ભગવાનની વાણીરૂપ આપણું સુ વાચવા જ જોઈએ તેનું અધ્યયન કરવું જોઈએ અને તેને ભાવાર્થ યથાર્થ સમજે જોઈએ એટલા માટે આ શાસ્ત્રોદ્ધાર સમિતિના સર્વ સુત્રો દરેક સ્થા જેને પિતાના ઘરમાં વસાવવા જ જોઇએ સર્વ ધર્મજ્ઞાન આપણા સમાજ સમાયેલું છે અને મૂત્ર સહેલાઈથી વાચીને સમજી શકાય છે, માટે દરેક સ્થા. જૈન આ સૂત્રે વારે એ ખાસ જરૂર છે જેન સિદ્ધાત” ડીસેમ્બર- પદ
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy