SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ आवश्यकमुत्रस्य 3 % 2 4 - - - - - - - - -- -- - - तनोच्यते-नमस्कारमूत्रमिद नानुपूर्वीमतिर्त्तते पूर्वानुपूाः सद्भावात्, यदुक्तम्-'अभ्यस्तित्वेनादौ सिद्धामिधान युक्तम्' इति, तन्मन्दम् , अहंदुपदेशेनैव सिद्धावगतेरहतामेव तदपेक्षयाऽप्यभ्यहितत्वात् कृतसालकृत्यत्वस्य चों भयत्र साम्यात् , अर्हनमस्कार्यत्व तु न हेतुः, यतो भूता भाविनधानन्ताः सिद्धा अपि कदाचिच्छद्मस्थावस्थाया कृताईन्नमस्कारा एन । यस्था सन्तो भगवन्तोऽहन्तो नमस्कुर्वन्ति चेद्गुणाधिकान् सिद्धान्नमस्कुर्वन्तु नाम, नैतावता न किञ्चिदाच्छियते केवलोत्पत्तावेवाईत्वमाप्तिस्तदानीमईचासत्वात् । न हि वय उत्तर-नमस्कार करने वाले भव्यों के लिए सिद्धि भगवान की अपेक्षा व्यवहारनयसे अरिहन्त ही में प्रधानता है, कारण यह कि सिद्धों का भी ज्ञान भव्यों को अरिहन्तों के ही उपदेशसे होता है, साथ ही तीर्थप्रवर्तक होने से अपनी देशना द्वारा भव्यों को भवसमुद्रसे पारकर सिद्धगति तक पहुँचानेवाले अरिहन्त ही है, रही बात कृतकृत्यता और अरिहन्तसे सिद्धोंको नमस्कार किये जाने की, सो दोनो मे बराबर है, क्योंकि अरिहन्तका भी कोई कर्तव्य बाकी नहीं रह पाया है और अनन्त सिद्धों मे से भावी (होने वाले) सिद्ध भी छद्मस्थ अवस्था मे अरिहन्तको नमस्कार करते ही हैं, अतएव छमस्थ अवस्थामे अरिहन्त सिद्वों को और भावि सिद्द अरिहन्तों को नमस्कार करते हैं, क्योंकि उस अवस्थामे केवलज्ञान उत्पन्न न होने के कारण उनको अरिहन्त या सिद्ध शब्द से कह ही ઉત્તર–નમસ્કાર કરવાવાળા ભવ્ય છે માટે સિદ્ધ ભગવાનની અપેક્ષા વ્યવહારનયથી અરિહન્તની પ્રધાનતા છે કારણ કે સિદ્ધોનું પણું જ્ઞાન ભવ્ય અને અરિહન્તના ઉપદેશથી થાય છે તેમજ તીર્થપ્રવર્તક હોવાથી પિતાના ઉપદેશ દ્વારા ભવ્ય અને ભવ સમુદ્રથી પાર ઉતારીને સિદ્ધગતિ સુધી પહોચાડનાર અરિહન્ત જ છે હવે કૃતકૃત્યની અને અરિહન્ત સિદ્ધોને નમસ્કાર કરે છે તે વિશેની વાત કરવી રહી તે બન્નેમા બરાબર છે, કારણ કે અરિહન્તને પણ કઈ કર્તવ્ય બાકી રહ્યું નથી અને અનન્ત સિદ્ધોમાથી ભાવિમા થવાવાળા સિદ્ધ પણ છદ્મસ્થ અવસ્થામાં અરહિતને નમસ્કાર કરે છે જ એ કારણથી છમસ્થાવસ્થામાં અરિહન્ત સિદ્ધોને અને ભાવિ સિદ્ધો અરિહન્તને નમસ્કાર કરે છે કારણ કે તે અવસ્થામાં કેવલ
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy