SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ४१२ राजप्रन्नीयसूत्र हे भदन्त ! तेषां खलु तृणानां च मणीनां च पर्वापरदक्षिणोत्तराऽऽगतैः-पूर्व-पश्चिम-दक्षिणोत्तरदिग्भ्यः -आगतैः वायुभिः मन्द-मन्दं शनैः शनैः एजिताना-सामान्यतः, कम्पितानां-व्येजितानां-विशेषतः कम्पित्तानाम्, फस्पितानां-पुनः पुनः कम्पमानानाम्, चालितानाम्-इतस्ततचलित्तीऋतानाम् , स्पन्दितानाम्-ईपचालितानाम्, घहितानां-परस्परं संघर्ष प्राप्तानाम् , क्षोभिताना-स्वस्थानाचालितानाम्, उदीरितानाम्-अतिप्रेरितानाम् कीदृशः-मथम्भूतः शब्दः प्रज्ञप्तः ? हे भदन्त । किं वक्ष्यमाणस्नरूपः शब्दो भवति ? । स यथानामका-शिविकायोः 'पालकी इति थापामसिद्धस्य यानविशेषस्य वा-अथवा स्यन्दमानिकायाः-पुरुषप्रमाणावकाशसम्पन्न शिविकाविशे. पस्य, वा-अथवा रथस्य-मसिद्धम्य ये शब्दा इत्यग्रिमेण सम्बन्धः। कीदृशका वर्णन किया गया है. इस तरह यह सब विषय १५ वे मुत्र से लेकर १९ वें सूत्रत्तक अभिहित हुआ है। अब गौतमस्वामी प्रभु से ऐसा पूछते हैं-हे भदन्त ! पूर्व, पश्चिम, उत्तर और दक्षिण से जब वायु आकर इन तृणमणियों को सामान्यरूप से कंपित करता है, या विशेषरूप से कंपित करता है, इन्हें इधर उधर चंचल करता है, या थोडेरूप में इन्हें चञ्चल . करता है, या परस्पर में इन्हें संघर्ष युक्त करता है, या अपने स्थान से इन्हें चलायमान करता है, या अतिशय में इन्हें प्रेरित करता है-तब इनका शब्द कैसा होता है ? तो इसके उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! उस समय में इनका शब्द पालको के या स्यन्दमानिका-पुरुषममाण अवकाश से संपन्न यानविशेष के, अथवा रथ के जो शब्द होते हैं अर्थात् इनसे जो शब्द निकलते है वैसा होता है. अब यहाँ से आगे સૂત્રોમાં વ્યવસ્થિત ક્રમથી વર્ણન કરવામાં આવ્યું છે. એ પ્રમાણે આ બધાનું સ્પષ્ટીકરણ ૧૫ મા સુત્રથી માંડીને ૧૯ માં સૂત્ર સુધી કરવામાં આવ્યું છે હવે ગૌતમ સ્વામી પ્રભુને એવી રીતે પ્રશ્ન કરે છે કે હે ભદંત! પૂર્વ, પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ દિશાઓ તરફથી વહેતા પવન એ તૃણમણિઓને સામાન્ય રૂપમાં કંપિત કરે છે કે વિશેષ રૂપમાં કંપિત કરે છે એમને આમ તેમ ચંચલ કરે છેધીમે ધીમે ચંચલ કરે છે, કે એમને પરસ્પર સઘર્ષયુક્ત કરે છે કે પિતાના સ્થાન પરથી એમને વિચલિત કરે છે કે અતિશય રૂપમાં એમને પ્રેરિત કરે છે? જ્યારે આવું થાય છે ત્યારે એમાં કઈ જાતને ધ્વનિ ઉત્પન્ન થાય છે? પ્રભુ આ પ્રશ્નમાં ઉત્તરમાં કહે છે કે હે ગૌતમ! તે સમયે એમાંથી નીકળતા ધ્વનિ પાલખીના કે સ્વન્દમાનિકા–પુરુષ પ્રમાણ અવકાશથી સંપન્ન યાન (વાહન) વિશેષના, કે રથને જે જાતને ધ્વનિ હોય છે એટલે કે એમાંથી જે જાતને ધ્વનિ ઉદ્દભૂત થાય છે—તે ધ્વનિ એમાંથી નીકળે છે. હવે એના પછી જે પદે આવેલાં
SR No.009342
Book TitleRajprashniya Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages721
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy