SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेययोधिनी टीका पद १६ सू० १ प्रयोगपरिणामनिरूपणम् शरीरकायप्रयोगः-औदारिकश्च तमिश्रञ्च कार्मणेन इति औदारिकमिश्रम, तथा चोक्तम् 'जोएणं कम्मएणं आहारेइ अणंतरं जीवो तेण परं मीसे णं जाव सरीरस्स निप्फत्ती ॥१॥ योगेन कर्मणेनाहारयत्यनन्तरं जीवः । ततः परं मिश्रेण यावच्छरीरस्म निष्पत्तिः ॥१॥ तत्र यधपि कार्मणेन औदारिकस्येव, औदारिकेण कार्मणस्यापि मिश्रितत्वाद् उभयोरपि मिश्रत्वसमानत्वात् औदारिकमिश्रमिव कार्मणमिश्रमपि प्राप्तम्, तथापि श्रोतृणां निष्पत्ति पक्षं विवक्षितार्थप्रतिपत्तिप्रयोजकस्यैव व्यपदेशस्योपादेयतया कार्मणशरीरस्यासंसारमविच्छेदेनावस्थितत्वात सफलेष्वपि शरीरेषु संभवात कार्मणमिश्रकथनेन किं तिर्यग्योनिकमनुष्याणामपर्याप्तावस्थायां तद् विवक्षितम् आहौस्वित् देवनारकाणां तद् विवक्षितमिति औदारिक हो और कार्मणशरीर के साथ मिश्र हो, औदारिकमिश्र कहा जाता है। कहा भी है-'जीव अनन्तर कार्मणयोग से आहार करता है, उसके बाद मिश्रयोग से आहार करता है, जबतक शरीर की निष्पत्ति हो। यद्यपि जैसे कार्मणयोग से औदारिकयोग मिश्रित होता है, उसी प्रकार औदारिक से कार्मण भी, मिश्रित होता है, इस तरह मिश्रण दोनों का समान है। ऐसी स्थिति में औदारिकमिश्र के समान कार्मण मिश्र योग भी होना चाहिए, मगर कार्मणमिश्रयोग कहा नहीं गया है, क्योंकि श्रोताओं को वही कथन उपादेय होता है जो निर्वाध विवक्षित अर्थ की प्रतिपत्ति कराने वाला हो। कार्मण भवपर्यन्त विद्यमान रहता है, अर्थात् जब तक मुक्ति प्राप्त नहीं होती तब तक कामेंणशरीर घराघर बना ही रहता है और वह सभी शरीरों में होता है, ऐसी स्थिति में यदि 'कार्मणमिश्र' का कथन किया जाता तो यह शंका होति कि क्या तियचों और मनुष्यों की अपर्याप्त अवस्था में वह विवक्षित है अथवा देव કાર્મણ શરીરની સાથે મિશ્ર હોય તે દારિક મિશ્ર કહેવાય છે. કહ્યું પણ છે જીવ અનન્તર કામણગથી આહાર કરે છે, ત્યાર પછી મિશ્ર ચેગથી આહાર કરે છે, જ્યાં સુધી શરીરની નિષ્પત્તિ હાય. “યઘપિ જેમ કામણગથી દારિક યુગ મિશ્રિત. બને છે, એ જ પ્રકારે દારિકથી કામણ પણ મિશ્રિત થાય છે, એ રીતે મિશ્રણ બન્નેના સમાન છે. આવી સ્થિતિમાં દારિક મિશ્રને સમાન કામણ મિશ્ર વેગ પણ થ જોઈએ. પણ કામણ મિશગ કહેલ નથી, કેમકે શ્રેતાઓનું તે જ કથન ગ્રાહ્ય હોય છે. જે નિબંધ વિવક્ષિત અર્થની પ્રતિપત્તિ કહેનાર હોય. કાશ્મણભવ પર્યન્ત નિરન્તર વિદ્યમાન રહે છે. અર્થાત જ્યાં સુધી મુક્તિ પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી કામણ શરીર બરાબર બની રહે છે અને તે બધાં શરીરમાં હોય છે. આવી સ્થિતિમાં યદિ કાર્મણમિશ્ર કથન કરાય તે આ શંકા થાય છે કે શું તિર્યંચે અને મનુષ્યની અપર્યાપ્ત અવસ્થામાં તે વિવક્ષિત
SR No.009340
Book TitlePragnapanasutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages881
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size64 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy