SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ जीवाभिगमसूत्र 'लवणे णं भंते ! समुद्दे केवइयं चक्कचालविक्खंभेणं केवइयं परिक्खेवेणं केवइयं उव्वेहेणं-केवइयं उस्सेहेणं केवइयं सम्बग्गेणं पण्णत्ते' लवणसमुद्रो हि कियता चक्रवोलविष्कम्भेण कियता परिक्षेपेण-उद्वेधेन-उत्सेधेन सर्वाग्रेण च-उत्सेधोद्वेध. मिलने के विचार से कहा गया है क्योंकि इस स्थिति में उस का आंकार शुक्तिका के संपुट के जैसा हो जाता है । अश्व के स्कंध के आकार के जैसा जो इसका आकार कहा गया है वह शिखा के ९५ हजार योजन पर्यन्त प्रदेश में उन्नत रहने से और १६ हजार योजन प्रदेश में उन्नत रहने से कहा गया है। वलभीगृह के जैसे संस्थान वाला जो इसे कहा गया है वह १० हजार योजन प्रमाण विस्तार वाली शिखा का आकार वलभी गृह के आकार जैसा प्रतिभासित होने के कारण से कहा गया है यह लवणसमुद्र जम्बूदीप को चारों ओर से घेरे हुए हैं अतः इसका आकार गोल हो गया है और यह गोल आकार जैसे गोल वलयका होता है वैसा है इसीलिये इसे वृत्त और वलयाकार संस्थान वाला कहा गया है 'लवणे णं भंते ! समुद्दे केवइयं चक्कवालविक्खंभेणं, केवइयं परिक्खेवेणं, केवइयं उन्हेणं, केवइयं उस्सेहेणं केवइयं सव्वग्गेणं पन्नत्ते' हे भदन्त ! लवणसमुद्र' चक्रवाल विष्कम्भ की अपेक्षा कितना है ? परिधि की अपेक्षा कितना है ? उद्वेध की अपेक्षा कितना है ? उत्सेध की अपेक्षा कितना है ? - और उत्सेध और उद्वेध के परिमाण की समग्रता से कितना है ? इस વિચારથી કહેવામાં આવેલ છે. કેમકે એ સ્થિતિમાં તેને આકાર સીપના જેવો થઈ જાય છે. ઘડાની ખાંધના જે જે તેને આકાર કહ્યો છે તે શિખાના ૫ પંચાણ હજાર જન પર્યન્તના પ્રદેશમાં ઉચે રહેવાથી અને ૧૬ સોળ હાર જન પ્રદેશમાં ઉચે રહેવાથી કહેવામાં આવેલ છે. વલભીગ્રહના જેવા સંસ્થાન વાળે જે તેને આકાર રહેવામાં આવેલ છે તે ૧૦ દસ હજાર એજન પ્રમાણુ વિસ્તારવાળી શિખાને આકાર વલભીગ્રહના આકાર જે પ્રતિભાસિત થવાના કારણથી કહેવામાં આવેલ છે. આ લવણ સમુદ્ર જબૂદ્વીપને ચારે બાજુએથી ઘેરેલો છે. તેથી તેને આકાર ગોળ કહેવામાં આવેલ છે. અને આ ગોળ આકાર જેવું ગેળ વલય હોય છે એ પ્રમાણે છે. 'लवणेणं भंते ! समुद्दे केवइयं चक्कबालविक्खंभेणं केवइयं परिक्खेवेणं, केवइथं उव्वेहेणं, केवइयं उस्सेहेण केवइयं सव्वग्गणं पण्णत्ते' हे भगवन् ! सवा. સમુદ્ર ચક્રવાલ વિન્ડંભની અપેક્ષાએ કેટલે છે? ઉલ્લેધની અપેક્ષાથી કેટલે છે ? પરિધિની અપેક્ષાથી કેટલું છે? ઉધની અપેક્ષાથી કેટલું છે ? છે? તથા ઉત્સધ અને ઉકેલના પરિણામની સમગ્રતાથી કેટલા છે? આ પ્રશ્નના
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy