SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1069
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू, ११९ शक्रादिदेवानां परिषदादिनि० १०४७ यावत्प्रतिरूपाणि । तत्रैकादशोत्तरं ग्रयविमानावासशतम् प्रज्ञप्तानि, तानि खल्ल विमानानि अच्छानि यावत्प्रतिरूपाणि तत्रेमे अधोग्रैवेयका देवाः परिवसन्ति' अपुरोहिताः सर्वविशेषणवन्तः-पुनश्च 'अहमिंदा नाम ते देवा पन्नत्ता समणाउसो' हे श्रमणायुष्मन् अहमिंद्रा नाम ते देवाः प्रज्ञप्ताः । 'एवं मज्झिमगेविज्जगा उवहे गौतम ! आरण अच्युत कल्पों के ऊपर दिशा विदिशा में बहुत अधिक योजनों तक ऊंचे जाने पर आगत इसी स्थान में अधोवेयकों के तीन विमान हैं-ये विमान पूर्व से पश्चिम तक लम्बे और उत्तर से दक्षिण तक चौडे हैं । पूर्ण चन्द्र के जैसा इनका संस्थान हैं। इनकी आभा भासराशि के जैसी है इनकी लम्बाई चौडाई असंख्यात कोडाकोडी योजनों की है और असंख्यात कोडाकोडी परिक्षेप है ये सब सर्वात्मना रजतमय हैं अच्छ यावत् प्रतिरूप हैं इनमें अधोग्रैवेयक देवों के १११ अधोग्रैवेयक विमानावास है ये विमान भी अच्छ यावत् प्रतिरूप हैं । इनमें अधोग्रैवेयक देव रहते हैं । ये सब देव समान ऋद्धि वाले होते हैं समाति वाले होते हैं समान वल वाले होते हैं। समान यश वाले होते हैं समान प्रभाव वाले होते हैं और समानरूप से सुखी होते हैं। इनका अधिपति कोई दूसरा ईन्द्र नहीं होता है अतः इन्हें अनिन्द्र (इनके दूसरा इन्द्र नहीं) है कहा जाता है ये अप्रेष्य होते हैं और अपुरोहित होते है अर्थात अशान्ति के अभाव से इनका कोई शान्ति कर्मकारी नहीं होता है। ये देव स्वयं अहमिन्द्र होते हैं ઉપર દિશા અને વિદિશામાં ઘણું વધારે જ સુધી ઉચે જવાથી આવતા સ્થાન પર અધેયકોના ત્રણ વિમાને છે. એ વિમાને પૂર્વથી પશ્ચિમ સુધી લાંબાં અને ઉત્તરથી દક્ષિણ સુધીના પહોળા છે. પૂર્ણ ચંદ્રના જેવું તેમનું સંસ્થાન છે. તેમની આભા ભાસરાશીના જેવી છે. તેમની લંબાઈ પહોળાઈ અસંખ્યાત કેડા કેડી જનની છે. અને તેને પરિક્ષેપ પણ અસંખ્યાત કેડા કેડી જનેને છે. એ બધા સર્વાત્મના રજતમય છે. અચ્છ યાવતું પ્રતિ રૂપ છે. તેમાં અધોવેયક નામના દેવો રહે છે. આ બધા દેવે એક સરખી ઋદ્ધિવાળા હોય છે અને સમાન વૃતિવાળા હોય છે. સમાન બળવાળા હોય છે. સમાન યશ વાળા હોય છે. સમાન પ્રભાવાળા હોય છે, અને સરખી રીતે સુખી હોય છે. તેમના અધિપતિ કઈ બીજે ઈન્દ્ર હોત નથી. તેથી તેઓને અનિંદ્ર તેને બીજે ઈન્દ્ર નથી) આવા કહેવામાં આવે છે. તઓ અbષ્ય હોય છે. અને અપુરહિત હોય છે. અર્થાત્ અશાન્તિના અભા. વથી તેમનું શાન્તિકર્મ કરાવનાર કંઈ હોતું નથી. આ દેવ તેજ અહમિન્દ્ર
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy