SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीजीवाभिगमसूत्रम् 'अत्थं भाइ अरिहा मुत्तं गंधति गणहरा निउणा' इत्यादि, अर्थं भाषते अर्हन् सूत्रं ग्रथ्नन्ति गणधरा निपुणा इतिच्छाया । इदं च शास्त्रं हितप्रवृत्तादिरूपेभ्यो जिनेभ्य एव कथनीय तेषामेव सम्यग् विनेययोगभावतो हिताप्रतिघातकरणात् एतदेव दर्शयन्नाह - છૂટ 'जिण देसिय' जिनदेशितम्, अत्र जिनाहितप्रवृत्तगोत्र विशुद्धोपायाभिमुखापाय विमुखादयः शुश्रूषाश्रवणेच्छा सपन्ना स्ते जम्बूस्वाम्यादयः परिगृह्यन्ते तेभ्यो जिनेभ्यो हितप्रवृत्तादिरूपेभ्यः श्रमणेच्छाशुश्रूषादिभिव्यक्तभावेभ्यो देशितं कथितं गणवरैरिति जिनदेशितम् । कहा भी है- 'अत्थं भासइ अरिहा, सुत्तं गंथति गणहरा निरणा' इत्यादि । 'जिनदेसिय' यह विशेषण इस जिनमत में यह विशेषता प्रकट करता है कि यह शास्त्र हित में प्रवृत्त हो चुके जिवों के लिये - जम्बूस्वामी आदिकों के लिये ही कथनीय- कहने योग्य है । क्योंकि उन्होंने ही अच्छे प्रकार से विनेययोग के भाव से हित के विघात करने वाले विवादो का अनिष्टों का निवारण किया है । अर्थात् आत्महित करने में जितने भी बाधक थे उन सबका अपना हित करके उन्होंने निरसन किया है, अतः सच्चे रूप में जिनमत के प्रति विनेययोग ऐसे हो जिनरूप जीवो से साधित हुआ है अर्थात् गणधरो ने यह जिनमत उन्हीं जम्बूस्वामी आदि जियो के लिये उपदिष्ट किया है कि जिनके भाव इसके सुनते की इच्छा से एवं गुरु आदिकों की शुश्रूषा से इसके प्रति व्यक्त थे और इसी कारण जो अपने हित करने आदि में लगे एवं वंशपरम्परा से विशुद्ध उपायों की ओर जो अभिमुख रहे और अपाय अनर्थरूप अनिष्टो से विमुख हुए । अदृशः शाखोनी रथना छे, "" छे" अत्थं भासह अरिहा, सुत्तं गति गणहरा निउणा " त्याहि " जिणदेसिय આ વિશેષણુ જિનમતમાં એવી વિશેષતા પ્રકટ કરે છે કે-આ શાસ્ત્ર હિતમાં પ્રવૃત્તિ થઇ ચુકેલા જિનાને માટે જ-જમ્મૂસ્વામી આદિને માટે જ કહેવા ચેાગ્ય છે, કારણ કે તેમણે જ સારી રીતે, વિનેયયેાગના ભાવ સહિત હિતને વિદ્યાત કરનારા વિવાદોનુ “અનિષ્ટનુ-નિવારણ કર્યું છે એટલે કે આત્મહિત કરવાની આડ જે જે વિઘાતક અનિમ્પ્ટા હતાં, તેમનુ નિવારણ કરીને તેમણે આત્મહિતની સાધના કરી હતી. એટલે કે એવાં જ જિનરૂપ જીવાએ જિનમત પ્રત્યે વિનેયયેાગ સાચા અર્થમાં સાધ્યા હતા એટલે કે ગણુધરીએ જ ભૂસ્વામી આદિ એવી વ્યક્તિઓની પાસે આ જિનમતનુ" કથન કર્યુ. હતુ કે જેએ ગુરુ આદિની શુછ્યા કરતા થતા આ જિનમતનુ શ્રવણુ કરવાને અત્યંત ઉત્કટ ઈચ્છાથી યુક્ત હતા અને આ પ્રકારે પોતાનું આત્મહિત સાધવાને તત્પર થયેલા તેઓ સદા વિશુદ્ધ ઉપાયે1માં પ્રવૃત્ત રહેતા હતા અને અપાયાથી (અનથ રૂપ અનિષ્ટાથી) દૂર રહેતા હતા
SR No.009335
Book TitleJivajivabhigamsutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages690
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy