SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ १०४ जीवाभिगमसूत्रे - रन्ति, हे भदन्त ? यानि तिक्तादीनि माहरन्ति तानि किम् एकगुणतिक्तादीनि यावदनन्तगुणतिक्तादीनि आदिपदेन कटुकपायाम्लमधुररसेप्वपि ज्ञातव्यम् इति । 'जाई भावो फासमंताई आहारेति ताई कि एगफासाई आहारेंति जाव अट्ठफासाई आहारंति' हे भदन्त ? यदा सूक्ष्मपृथिवीकायिका जीवा', यानि भावतः स्पर्शवन्ति द्रव्याणि आहरन्ति तानि किम् एकस्प ििन आहरन्ति यावदप्टस्पर्शानि माहरन्तीति प्रश्नः, भगबानाह-'गोयमा' इत्यादि, 'गोयमा ! चार रस वाले द्रव्यो का भी आहार करते हैं और पांच रस वाले द्रव्यों का भी आहार करते हैं। तथा-जब विशेप की अपेक्षा से विचार किया जाता है तो तिक्त रस वाले द्रव्यो का भी वे आहार करते है , कटु रस वाले कपाय रस वाले अम्ल-खट्टे रस वाले और मधुर रस वाले द्रव्यों का भी वे आहार करते है। हे भदन्त जिन तिक्ताटि रस विशिष्ट व्यों का वे आहार करते हैं वे द्रव्य क्या एक गुण तिक्तादि रस वाले होते हैं या यावत् अनन्त गुण तिक्त और रसवाले होते है ? तो इस सम्बन्ध में जैसा उत्तर एक गुण कृष्ण आदि वर्ण वाले आहार के प्रकरण में दिया गया है वैसा ही वह सब कथन यहां पर भी समझलेना चाहिए इसी प्रकार प्र’न और उत्तर एक गुण कटु रम आदिरसो वाले आहार के सम्बन्ध में जान लेना चाहिए । "जाई भावो फासमंताई आहारेंति, ताई किं एगफासाई जाव अट्टफासाइ” हे भदन्त ! जब सूक्ष्म पृथिवीकायिक जीव भाव की अपेक्षा जिन स्पर्श वाले द्रव्यों का आहार ग्रहण करते है वे क्या एक स्पर्श वाले होते है या यावत् आठ स्पर्श वाले होते है । उत्तर में प्रभु कहते हैं- "गोयमा ! પાંચ રસવાળાં દ્રવ્યને પણ આહાર કરે છે જે વિશેષની અપેક્ષાએ વિચાર કરવામા આવે, તે તેઓ તિત (તીખા) રસવાળાં દ્રવ્યને પણ આહાર કરે છે, કટુ (કડવા) રસવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, કષાય (તરા) રસવાળાં દ્રવ્યને પણ આહાર કરે છે, ખાટા રસવાળાં દ્રવ્યને પણ આહાર કરે છે અને મધુર રસવાળાં દ્રવ્યને પણ આહાર કરે છે ગૌતમ સ્વામીને પ્રશ્ન હે ભગવન ! જે તિકતાદિ રસયુક્ત દ્રવ્યોને તેઓ આહાર કરે છે, તે દ્રવ્યો શુ એક ગણ તિક્ત આદિ રસયુક્ત હોય છે, કે બેથી લઈને અનંત ગણાં તિક્તાદિ રસ યુકત હોય છે ? મહાવીર પ્રભુના ઉત્તર–એક ગણી કાળાશ આદિ વર્ણવાળા આહારના સંબ ધમાં જે ઉત્તર આપવામાં આવ્યો છે, એ જ ઉત્તર તિકતાદિ રસના વિષયમાં પણ સમજી લે જોઈએ. એટલે કે તેઓ એક ગણીથી લઈને અનંત ગણુ તિકતા, કટુતા, કષાયતા, ખટાશ અને મધુરતાવાળા દ્રવ્યોને આહાર કરે છે. गौतम स्वाभीनी प्रश्न-'जाइं भावओ फासमंताह आहारैति, ताइ कि पगफासाई जाव अट्ट फासाइ !" भगवन् ! सूक्ष्म पृथ्वीजयि व मापनी मापेक्षाये २५०વાળાં દ્રવ્યોને આહાર ગ્રહણ કરે છે, તે દ્રવ્યો શું એક સ્પેશવાળાં હોય છે, કે બેથી લઈને આઠ પર્વતના સ્પશેવાળાં હોય છે ?
SR No.009335
Book TitleJivajivabhigamsutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages690
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy