SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ २५६ औपपातिकको यस्तु साधु कर्मदोपात् पाराचिकापत्तियोग्यात् उकृष्टमपराधपद प्राप्त , स यदि भद्रक 'पुनरेव न करिष्यामी'-ति व्यवसितस्तदा स तप पाराश्चिक -अर्थात् तप समाराधनतत्पर पाराञ्चिक क्रियते । तस्य तप करगयोग्यता यया भवति तदुच्यते-चनरूपमनाराच सहनन, वज्रकुड्यसमान वीर्य, सागरवद्गम्भीरता, मेस्वदीरता, आगमनान-जघन्येन नवमपूर्वान्तर्गतमाचाराख्य तृतीय वस्तु, उत्कर्पतो दशमपूर्व मपूर्ण, तच सूरतोऽर्थतश्च यदि परिचित भवति । एतै महननादिभि सम्पन्न , तथा सिंहविक्रीडितादितप कर्मभावित , इन्द्रियकपायाणा निग्रहे समर्थ , प्रवचनरहस्यार्थज्ञानसम्पन्नश्च, तथा गच्छानि सारितस्यापि यस्य नहीं छीना जाता है । विषयदुष्ट से भिन्न जो कपायदुष्ट, प्रमत्त और अन्योऽन्यकुर्वाण हैं, ये तीन नियमत लिङ्गपाराञ्चिक किये जाते हैं, अर्थात् इनका साधुवेप ले लिया जाता है। जिस दुष्कर्म से साधु पाराश्चिक होता है, उस दुष्कर्म के कारण जो साधु उस्कृष्ट अपराधी हो गया हो, वह साधु यदि भद्रक हो और वह ऐसा नियम करे कि "मै अब फिर कभी भी ऐसा नहीं करूँगा" तब वह साधु तप पाराश्चिक किया जाता है, अर्थात् उससे पाराञ्चिक तप कराया जाता है । पाराश्चिक तप करने की योग्यता जैसे होती है सो कहते है-जो साधु वज्र-ऋषभ-नाराच-महननवाला हो, वन की भीत के समान दृढ जिसका वीर्य-पराक्रम हो, समुद्र के समान जिसमें गाम्भीर्य हो, मेरु के समान जिसमें धीरता हो, तथा जो आगम को जानने वाला हो अर्थात् जघन्य से नवमपूर्वान्तर्गत आचाराख्य तृतीय वस्तु को, उत्कृष्ट से सम्पूर्ण दशम पूर्व को सूत्र से और अर्थ से जानने वाला हो, सिंहविक्रीडित आदि तप कर चुका हो, इन्द्रिय और कषायों के निग्रह करने में समर्थ हो, प्रवचन के गूढार्थ को जानने वाला हो, गच्छ से निकाले जाने पर भा जिसके मनमे 'मै गच्छ से निकाला જે દુષ્કર્મથી સાધુ પારાચિક થાય છે તે દુષ્કર્મના કારણે જે સાધુ ઉત્કૃષ્ટ અપરાધી થયેલ હોય તે સાધુ જે પ્રકૃતિભદ્રક હોય અને જે તે એવી પ્રતિજ્ઞા કરે કે “હું હવે ફરીને નદી આવુ નહિ કરૂ” તે તે સાધુ તપ પારાચિક કરાય છે, અર્થાત્ તેની પાસે પારાચિક તપ કરાવવામાં આવે છે પાચિક તપ કરવાની યેગ્યતા કેવી હોય તે કહે છે-જે સાધુ વજઋષભનારાચસહનનવાળા હેય, વાની ભીતના જેવા દૃઢ જેનુ વીર્ય–પરાક્રમ હેય, સમદ્રની જેમ જેનામાં ગાભર્યું હોય, મેરૂની પેઠે જેનામા ધીરતા હોય, તથા જે આગમને જાણવાવાળા હોય અર્થાત્ જધન્યથી નવમપૂર્વગત આચારાખે ત્રીજી વસ્તુને, ઉત્કૃષ્ટથી સંપૂર્ણ દશમ પર્વને સૂત્રથી તથા અર્થથી જાણુનારા હોય, સિહવિક્રીડિત આદિ તપ કરી ચૂકયા હોય, ઈદ્રિય અને કાષાના નિગ્રહ કરવામાં સમર્થ હોય, પ્રવચનના ગૂઢાર્થને જાણવાવાળા હોય, ગરછ
SR No.009334
Book TitleAuppatiksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages868
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aupapatik
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy