SearchBrowseAboutContactDonate
Page Preview
Page 820
Loading...
Download File
Download File
Page Text
________________ ५७८ माताधर्मभयायले फर्मणा ग्रामानुग्राम 'दानमाणा' द्रात: ला, यापद योव 'हत्यिकप्पे नयरे' इस्तिरल्प नगर तमोपागच्छन्ति, उपागत्य स्तिफल्मस्य पहिः सहमा म्ररणे उद्याने यापद विहरन्ति । ततः गते युपिष्टिषधित्वारोऽनगारा मास क्षपणपारण के प्रथमाया पीया स्वाध्याय शान्ति, 'बीयाए ' द्वितीयाया पौरु प्या म्यान न्यायन्ति ठतीयाया पौरुप्यामत्वग्निमवपलममभ्रान्तमढोरसमुख पत्रिका प्रतिलेखयन्ति, भाजनप्रसागि मनिले वरयन्ति, भाननानि च-पात्राणि प्रमार्जयन्ति, भाननान्परगन्ति, गृहीत्या पर यथा गौतमयामी श्रमण महावीर मापृच्छति नपर-अयमत्र विशेषः अत्र सत्तारोऽनगाराः युधिष्ठिरमापून्छन्ति यावत् वतों से आज्ञा प्राप्त कर वे युधिष्ठिर प्रमुप पाच अनगार उन स्थविर भगवत को वंदना नमस्कार करके उनके पास से चले आये और निर न्तर मास मास समण करते हुए एक ग्राम से दमरे ग्राम में विहार करने लगे। इस तरह ग्रामानुग्राम विहार करते गा वे पांचो अनगार जहा हस्तिकर पनाम का नगर था वहा आये। वहा आकर वे हस्तिकरण नगर के पाहिर सहस्राम्रवन उद्यान में जाकर ठहर गये । इसके बाद व युधिष्टिर के सिवाय चारो अनगार मासक्षपण के दिन प्रथम पौरुषी में स्वाध्याय करते, द्वितीय पौरुपी में ध्यान करते, और तृतीय पौरुषी में अत्वरित, अचपल एव असभ्रान्त होकर सदोरक मुखवत्रिकाकी प्रतिले खना करते, भाजन और वस्त्रोंकी प्रतिलेखना करते-फिर उन्हें उठातेऔर लेकर जिस प्रकार गौतम स्वामी श्रमण महावीर स्वामी से पूछकर गोचरी के लिये निकलते उसी प्रकार ये भी युधिष्ठिर से पूछ कर हस्ति ભગવતેની આજ્ઞા મેળવીને તે યુધિષ્ઠિર પ્રમુખ પાસે અનગારો તે સ્થવિર ભગવ તેને વદન તેમજ નમસ્કાર કરીને તેમની પાસેથી આવતા રહ્યા અને સતત માસ ખમણુ કરતા એક ગામથી બીજે ગામ વિહાર કરવા લાગ્યા અને રીતે ગ્રામાનુગ્રામ વિહાર કરતા તે પાચે અનગારા જ્યા હસ્તિતપ નામે નગર હતું ત્યા આવ્યા ત્યાં આવીને તેઓ હસ્તિક૫ નગરની બહાર સહસ્ત્રાઅવન ઉદ્યાનમાં જઈને મુકામ કર્યો ત્યારબાદ તે યુધિષ્ઠિર સિવાયના ચારે અનગારે માસક્ષપણ પારણાના દિવસે પ્રથમ પરુષમા સ્વાધ્યાય કરતા, દ્વિતીય પૌરૂષીમાં ધ્યાન કરતા અને તૃતીય પૌરૂષીમાં ગોચરી માટે નીકળતી વખતે પણ અચપળ અસ બ્રાત થઈને સોરઠમુખવસ્ત્રિકાની પ્રતિલેખના કરતા, ભાજન અને વસ્ત્રોની પ્રતિલેખન કરતા, ત્યારબાદ તેમને ઉપાડતા અને ઉપાડીને જેમ ગૌતમ સ્વામી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞા મેળવીને ગોચરી માટે નીકળતા તેમજ તેઓ પણ યુધિષ્ઠિરની આજ્ઞા મેળવીને હસ્તિક૫ નગરમા ઉચ્ચ, નીચ,
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy