SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ भनगारधर्मामृतयषिणी टी० म० १६ सुकुमारिकाचरितवर्णनम् तेजसा ज्वलति सूर्ये-उदिते दासवेटी शब्दयति, शब्दयित्वा एवमवादी-यावत सागरदत्तस्यैतमय निवेदयति, अत्र यापच्च्ब्दे न पूर्वस्त्रोक्तवर्णनमनुमन्येयम् , तथावधूवरयोर्मुखधावनिकामुपनयेति । एवमुक्तासती दासचेटी वासगृहमुपागत्य सुकु मारिकामार्तध्यान ध्यायन्ती पश्यति, दृष्ट्वा एवमनादीद-हे देवानुप्रिये । किं खलु त्वम् अपहतमन सकल्पा ध्यायसि ? ततः सुकुमारिका ता दासचेटीमेवमवा दीत्-स द्रमगुरुपो मा मुरामसुप्ता ज्ञात्वा मम पार्शदुत्थार निर्गत., ततोमुहूर्तान्तरेऽहमुत्थाय तमपश्यन्ती ' गतः स द्रमकपुरुप , इति कृत्वाऽऽत-यान ध्यायामि सद्दावेइ, सहावित्ता एव वयासी जाव सागरदत्तस्स एयम निवेदेइ ) सुकृमारिका दारिकाकी माता उस भद्रा ने द्वितीय दिन जब प्रातः काल हो गया था और सूर्य उदित हो चुका या-तर अपनी दासचेटी को पुलाया-चुलाकर उससे ऐसा कहा-यहा यावत् शब्द से यह पूर्वसूत्र गत वर्णन जोडलेना चाहिये जैसे, भद्राने बुलाकर उससे ऐसा कहा कि तू वधू और वर के लिये यह मुख धोने की सामग्री दतौन आदि -लेजा जन भद्रा ने उससे ऐसा कहा तर वह दासचेटी वासगृह में गई -और वहां जाकर उसने सुकुमारिका को आर्तध्यान करती हुई देखा तय देखकर उसने उससे ऐसा कहा-देवानुप्रिये । क्या कारण है जो अपत्तमनः संकल्प होकर तुम आर्त यान कर रही हो-तय सुकुमा रिका दारिका ने उस दासचेटी से इस प्रकार कहा-वह दमक पुरुष मुझे यहा सुख प्रसुप्त जान छोडकर चला गया है ! जर मै थोडी देरवाद उठी तो मैने उसे अपने पास नहीं देखा, वासभवन का दोर खुला हुआ वित्ता, एव वयासी जाव सागरदत्तरस एयम निवेदेइ) सुभारिहारानी भाता ભદ્રાએ બીજા દિવસે જ્યારે સવાર થઈ ગયું અને સૂર્ય ઉદય પામે ત્યારે તેણે દાસીને બોલાવી અને બોલાવીને આ પ્રમાણે કહ્યું–અહીં થાવત શબ્દથી પહેલાના સૂત્રની જેમ જ વર્ણન સમજી લેવું જોઈએ જેમકે ભદ્રાએ તેને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે વધુ અને વરના મુખ પ્રશાસન માટે દાતણ વગેરે લઈ જ જ્યારે ભદ્રાએ તેને આ પ્રમાણે કહ્યું ત્યારે તે દાસી વાસગૃહમાં ગઈ અને ત્યાં જઈને તેણે સુકુમારિકા દારિકાને આર્તધ્યાન કરતી જોઈ ત્યારે આ પ્રમાણે તેની હાલત જોઈને તેણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! શા કારણથી તમે અપહતમન સક૯૫ થઈને આર્તધ્યાન કરી રહ્યા છે ત્યારે સુકુમાર દારિકાએ તે દામીને આ પ્રમાણે કહ્યુ–કે તે દરિદ્ર માણસ મને અહીં સુખેથી સૂતેલી છેડીને જતો રહ્યો છે જ્યારે થોડા વખત પછી હું જાગી ત્યારે મે તેને મારી પાસે જે નહિ અને મે વાસગૃહના બારણાને પણ ખુદ
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy