SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयचन्द्रिका टीका श०२६ उ.१ सू०१ बन्धस्वरूपनिरूपणम् पाक्षिकस्य प्रथमसमयानन्तरमव्यवहितभविष्यत्सत्यापेक्षया घटते, कृष्णपाक्षिकस्य च तत्पश्चादव्यचहितभविष्यत्समयापेक्षया घटते, इति पूर्व प्रदर्शितमेवेति । चतुर्थ दृष्टिद्वारमाह-सम्मदिहीणं चत्तारिभंगा सम्यादृष्टीनां चत्वारो मङ्गाः-अवघ्नात् वनावि अन्त्स्यति १, अवघ्नात् वध्नाति न भन्स्यति२, अबध्नात् न बध्नाति भन्स्यति ३, अवघ्नात् न बध्नाति, न सन्स्यति इतीमे उत्तर--शुक्लपाक्षिक के प्रथम समय से अनन्तर ही अव्यवहित भविष्यत् समय की अपेक्षा से प्रथम अंग घटित होता है तथा-द्वितीय भंग कृष्णपाक्षिक के प्रथम लमय के बाद व्यवहित भविष्यतू काल की अपेक्षा से घटित होता है। यह बात पहिले प्रकट नहीं कर दी गई है। ४ दृष्टिद्वार-'सम्भट्ठिीणं चत्तारि भंगा सम्यग्दृष्टियों के चारों ही भंग होते हैं क्योंकि लम्घरदृष्टि ने पूर्व में पापकर्म का बन्ध किया है, वर्तमान में भी वह पापकर्म का बन्ध करता रहता है और भविष्यत् में भी वह पापकर्म का बंद करेगा, तथा सम्घरदृष्टीयों में कोई सम्पष्टि जीव ऐसा भी होता है कि जिसने पूर्वज्ञाल में पापकर्म का वध किया है और वर्तमान में सीबह पापझसे का बन्ध करता रहता है पर मषिष्यत काल में वह पापकर्म का वन्ध नहीं करेगा २ तीसरे प्रकार का सम्यग्दृष्टि जीव ऐसा होता है जिसने पूर्वकाल में पापकर्म का बंध किया है तथा वर्तमान काल में जो पापकर्म का बन्ध नहीं कर रहा है, अविष्यात काल में पापकर्म का बंध करेगा ३ तथा कोई सम्पष्टि जीव ઉત્તર–શકલ પાક્ષિકના પહેલા સમય પછી જ અવ્યવહિત (અંતર વગર) ભવિષ્ય સમયની અપેક્ષાથી પહેલે ભંગ ઘટે છે. તથા બીજે ભંગ કૃણ પાક્ષિકના પહેલા સમય પછી વ્યવધાનવાળા ભવિષ્ય કાળની અપેક્ષાથી ઘટિત થાય છે. આ વાત પહેલાં પ્રગટ કરી જ છે. 'सम्मदिट्ठीणं चत्तारि भंगा' सम्पष्टिवाणान्याने यारे म थाय छे. કેમકે-સમ્યગ્દષ્ટિવાળા જીવે પહેલાં પાપ કર્મને બંધ કર્યો છે. વર્તમાનમાં પણ પાપ કર્મને બંધ કરતા રહે છે. અને ભવિષ્યમાં પણ તે પાપ કર્મનો બંધ કરશે તથા સમ્યગ્દષ્ટિમાં કેઈસમ્યગ્દષ્ટિ જીવ એવો પણ હોય છે, કે જેણે પૂર્વકાળમાં પાપ કર્મને બંધ કર્યો છે, અને વર્તમાનમાં પણ તે પાપ કર્મને બંધ કરતો રહે છે, પરંતુ ભવિષ્ય કાળમાં તે પાપ કમને બંધ નહીં કરે ? ત્રીજા પ્રકારને સમ્યગ્દષ્ટિ જીવ એ હેાય છે કે-જેણે પૂર્વકાળમાં પાપ કર્મને બંધ કર્યો હોય છે. વર્તમાનમાં તે પાપ કર્મને બંધ કરતે નથી. ભવિષ્ય કાળમાં તે પાપ કર્મને બંધ કરશે. ૩ તથા કેઈ સમ્યગ્દષ્ટિ જીવ
SR No.009326
Book TitleBhagwati Sutra Part 16
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages708
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy