SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ५२५ प्रमेयचन्द्रिका टीका श०२६ उ.१ २०१ वन्धस्वरूपनिरूपणम् पाप कर्म, अनागतकालेऽपि पापकर्मणो बन्धनं करिष्यत्येवेति कालशौकरिकाद्य. भव्यविशेषाभिमायकः प्रथमो मङ्गो भवतीति भगवताऽनुमतः १ । 'अत्थेगहए बंधी बंधइ न बंधिस्तइ २' अश्येककोऽवनात् वध्नाति न भन्स्यति आसन्न प्राप्तव्यक्षपकावस्थी भव्यविशेपो जीवोऽतीतकाले पापकर्मवद्धवान् वर्तमान कालेऽपि पापकर्मणो बन्धनं करोति किन्तु अनागतकाले स पापकर्मणो बन्धनं न करिष्यतीत्येतादृश भव्यगीवाभिमायेण द्वितीयो भङ्गोऽपि भगवता समर्थित इति । कर रहा है और भविष्यत् काल में भी वह उस कर्म का बन्ध करेगा, ऐसा जो यह प्रथम भंग है वह अभव्य जीव की अपेक्षा से है। क्यों कि ऐसे अभव्य जीव द्वारा भूतकाल में पापकर्म क बन्ध किया गया होता है, वर्तमान में वह उस पापकर्म का बन्ध करता रहता है और भविष्यत् काल में भी वह पापकर्म का बन्ध करने वाला होता है जैसे कि कालशौकरिक आदि अभव्य जीव हुए हैं । 'अत्थेगहए बंधी बंधह, न वंधिस्सई' हे गौतम ! कोई एक जीव ऐसा भी होता है कि जिसने भूतकाल में पापकर्म का बंध किया होता है, वर्तमान में भी वह पाप कर्म का बन्ध करता है, परन्तु भविष्यत् काल में वह पापकर्म का बन्ध नहीं करता है, ऐसा जो यह द्वितीय भंग है वह आसन्न काल में जिस भव्य जीव को क्षपक अवस्था प्राप्त होने वाली है, उस जीव की अपेक्षा से कहा गया है, क्यों कि ऐसे जीव के द्वारा भूतकाल में पापकर्म का बन्ध किया गया होता है, वर्तमान काल में भी वह पापकर्म અને ભવિષ્ય કાળમાં પણ તે તેને બધ કરશે. એ પ્રમાણેનો જે આ પહેલે સંગ કહ્યો છે, તે અભવ્ય જીને આશ્રય કરીને કહેલ છે. કેમકે–એવા સર્વથા અભવ્ય જીવ દ્વારા ભૂતકાળમાં પાપ કર્મને બંધ કરેલ હોય છે, વર્તમાનમાં તે એ પાપ કર્માને બંધ કરતા રહે છે, અને ભવિષ્ય કાળમાં પણ તે પાપ કમને બંધ કરનારે હોય છે. જેમકે કાલશકરિક કસાઈ વિગેરે सपथा मलव्य 94 या छे. 'अत्थेगइए बंधी, बंबइ, न बंधिस्सइ' गीतमा કોઈ એક જીવ એવો હોય છે, કે જેણે ભૂતકાળમાં પાપ કર્મોને બંધ કરેલ હેય છે, વર્તમાન કાળમાં પણ તે પાપ કર્મને બંધ કરે છે. પરંતુ ભવિષ્ય કાળમાં તે પાપ કર્મને બંધ કરતા નથી. આ રીતને જે આ બીજો ભંગ થાય છે, તે નજીકના કાળમાં જે ભવ્ય જીવને ક્ષપક શ્રેણી પ્રાપ્ત થવાની છે, તે જીવની અપેક્ષાથી કહેલ છે કેમકે એવા જીવો દ્વારા ભૂતકાળમાં પાપ કમને બંધ કરાયેલ હોય છેવર્તમાન કાળમાં પણ તે પાપ કર્મને બંધ કરે છે. પરંતુ તે ભવિષ્ય કાળમા પાપ કર્મના બંધક હેતા નથી.
SR No.009326
Book TitleBhagwati Sutra Part 16
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages708
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy