SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसो अष्टमोद्देशकवदेव । कियत्पर्यन्तमित्याह-'जाव वेमाणिया' यावद् वैमानिका वैमानिकपर्यन्तः सर्वोऽप्यालापकोऽत्र वाच्यः। 'सेवं मंते सेवं भंते' तदेवं भदन्त । तदेवं भदन्त ! हे भदन्त ! अभवसिद्रिकनारकविषयये भवा यत्मोक्तं सदेवमेव सत्यमेवेति कथयित्वा भगवान् गौतमः श्रमणं भगवन्तं महावीरं वन्दित्वा नमस्यिया संयमेन तपसा आत्मानं भावयन् विहरतीति भावः ॥१० १॥ पञ्चविंशतितमे शतके दशमोदेशकः समाप्तः ॥२५-१०॥ स्थान से दूसरे स्थान पर पहुंच जाता है, इत्यादि समस्त कथन इस सम्पन्ध में पूर्वोक्त जैसा ही समझना चाहिये और वह सब कथन इसी रीति से यावत् एकेन्द्रियवर्जित वैमानिक देवों तक करना चाहिये। 'वं भंते ! सेवं भंते ! त्ति' हे भदन्त जैसा आप देवानुप्रिय ने यह सब कथन अभवसिद्धिक नैरयिक आदि के उत्पाद आदि के सम्बन्ध में किया है वह सब आसवाक्य में सर्वथा यथार्थता होने के कारण यिल. कुल सर्वरूप से-सत्य ही है । इस प्रकार कह कर गौतमस्वामी ने प्रभुश्री की स्तुति की नमस्कार किया। स्तुतिनमस्कार कर फिर वे संयम और तप से आत्माको भावित करते हुए अपने स्थान पर विरा. जमान हो गये ॥१०॥ जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजी महाराजकृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याक पचीसवें शतकका दशवो उद्देशक समाप्त કુદતા કૂદતા એક સ્થાનથી બીજા સ્થાન પર પહોંચી જાય છે, વિગેરે પ્રકારનું સઘળું કથન પહેલા કહ્યા પ્રમાણેનું આ વિષયમાં અહિયાં પણ સમજી લેવું. અને તે સઘળું કથન એજ પ્રકારે યાવત્ વિમાનિક દેવોના કથન સુધી કહેવું જોઈએ _ 'सेव भते ! सेव' भंते ! त्ति' है भगवन् मा५ हैवानुप्रिये मनसिद्धि નરયિકે વિગેરેના ઉત્પાદ વિગેરેના સંબંધમાં જે પ્રમાણેનું કથન કર્યું છે, તે સઘળું કથન આપ્તવાકય હોવાથી યથાર્થ છે. અર્થાત્ એકદમ સત્ય જ છે. આ પ્રમાણે કહીને શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી, નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. શાસ્ત્રના જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના પચીસમા શતકને દસમો ઉદ્દેશ સમાપ્ત ઘર૫–૧૦ના
SR No.009326
Book TitleBhagwati Sutra Part 16
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages708
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy