SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ % E - भगवतीसरे सेवनाकुशीटेन सह बकुशो यया पकुशेन वकुशो होनादि स्तथैव वाच्यः । कपायकुशीलोऽपि यथा वशेन वकुश स्वथैव वाच्यः, केवलं लक्षपमेतावदेव यत् वकुशपुलाकमुत्रे पुलामादकुशोऽभ्यधिक एवोक्तः, यदि म सकपाय स्तदाऽसौ पट्रस्थान पतितो वाच्यः हीनादिरित्यधा, वकुगपरिणापस्य पुलाकापेक्षया हीनसमाम्यधिक स्वभावत्वादिति । 'णियंठे णं भंते ! पुलागस्स परटाणसन्तिगासेणं चारित्तपज्जवेहिं पुच्छा' निर्गन्यः खलु मदन्त ! पुलाकस्य परस्थानसन्निकर्पण चारित्रपर्यायः कि हीनः तुल्योऽभ्यधिकोवेति प्रश्नः। भगवानाह-'गोयमा' इत्यादि । 'गोयमा' हे है। परन्तु एक पकुम दूसरे पकुश से हीनादि रूप होता है क्यों कि उनमें परस्पर में विचित्रपरिणाम युक्तता रहती है । प्रतिसेवनाकुशील और कषायकुशील इन दोनों से यकुश हीनादिरूप भी होता है परन्तु निर्गन्ध और स्नातक से वह पकुशहीन ही होता है। प्रतिसेवना. कुशील के साथ यकुश जिस प्रकार अन्य यकुश से वह याहीना. दिरूप होता उसी प्रकार का होता है ऐसा समझना चाहिये । कषाय कुशील भी वकुश से वकुश के जेमा ही बाच्छ है । परन्तु इतनी सी ही विशेषता है कि धकृगपुलाक सूत्र में पुलाक से अकुश अधिक ही कहा गया है। यदि का कपायकृशील है तो वह पुलाश की अपेक्षा षट्रस्थानपतित है। क्योंकि उसका परिणाम पुलाक की अपेक्षा हीन, सम और अधिक होता है। ‘णियंठे गं भंते ! पुलागत पट्टाणसन्निगालेणं चारित्तपनवेहि पुच्छा' हे भदन्न ! निग्रन्थ पुलाक की चरित्र पर्यापों से हीन होना है? अथवा सम होता है ? अथवा अधिक होता है ? इसके उत्तर में प्रभुश्री બીજા બકુશ કરતાં હીનાદિ રૂપ જ હોય છે કેમકે તેઓમાં પરસ્પરમાં વિચિત્ર પરિણામ યુક્તપણું રહે છે. પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ આ બને કરતાં બકુશ હીનાદિપણાવાળા જ હોય છે, પરંતુ નિર્ચન્ય અને સ્નાતકથી તે બકુશ હીન જ હોય છે પ્રતિસેવન કુશીલની સાથે બકુશ જે રીતે બીજા બકુશથી તે બકુશ હીનાદિ રૂપ હેય છે. એ જ પ્રમાણેના હોય છે. તેમ સમજવું. કષાય કુશીલ પણ બકુશથી બકુશની જેમ જ હોય છે. પરંતુ એજ વિશેષપણું છે કે-બકુશ, પુલાક સૂત્રમાં મુલાકથી બકુશ વધારે જ કહ્યા છે. જે તે કપાય કુશીલ હોય તો તે પુલાકની અપેક્ષાથી છ સ્થાન પતિત છે. કેમકે–તેનું પરિણામ પુલાકની અપેક્ષથી હીન, સમ અને અધિક હોય છે. ___“णियंठे णं भंते ! पुलागस्स परटाणसन्निगासेणं चारित्तपज्जवेहिं पुच्छा' હે ભગવદ્ નિર્ણ9 જુલાકના ચારિત્ર પર્યાથી હીન હોય છે? અથવા સમ
SR No.009326
Book TitleBhagwati Sutra Part 16
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages708
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy