SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શયન કરતા. અને પહેરવા માટે એક ખાદીનો લેંઘા અને બે વાપરતા, કોઈ વખતે કબજે પહેરતા બહુ ઠંડી હોય તે વખતે સાદો ગરમ કે ટ પહેરી લેતા અને મુહપત્તિ, પાથરણું, રજોહરણ અને બે ચાર ધાર્મિક, સુરતની ઝાળી સાથે રાખતા સંડાસમાં નહીં પણ જંગલમાં એકાંત જગ્યામાં ઘણે ભાગે શરીરની અશુચિ દૂર કરવા જતા, હાલતાં ચાલતાં, સંડારા અને પેશાબ રાંબંધમા વવદયાની બરાબર જતના કરતા. દેશમાં કે પરદેશમાં જ્યારે તેમને કેઈની સાથે મળવાનું થતું ત્યારે તેમની સાથે અહિંસામય જૈનધર્મનું સ્વરૂપ પ્રકટ કર્યા વગર રહેતા નહીં. * * દીક્ષાર્થીઓને દીક્ષા લેવાની પ્રેરણા કર અને એમ જ કહેતા કે જંદગીને કઈ ભરોસે નથી કad જીવિયં મા માર” આયુષ્ય તુટતાં વાર લાગતી નથી, જીવન તૂટયું સંધતું નથી માટે ધર્મકરણીમાં રાયમાત્રને પ્રમાદ ન કરવો જોઈએ. ગોંડલ સંપ્રદાયના ઘણાખરા પૂ મુનિવરો અને પૂ મહાસતીજીને તથા બેટાદ સંપ્રદાયના પૂ આચાર્ય શ્રી માણેકચંદજીરાજ અને દરિયાપુરી સ પ્રદાયના શાંત-શાસ્ત્રના પૂ મુનિશ્રી ભાયચંદજી મહારાજ શ્રેમસંઘના મુખ્ય આચાર્યશ્રીજી આત્મારામજી મહારાજ તપેય જ્ઞાનનિધિ શદ્વારક છે. બ. પૂ. આચાર્ય મહારાજ શ્રી ઘાસલાજી ઠાજ વગેરે અનેક સાધુસાવીને ઉપદેશને તેમણે લાભ લીધેલ મુબમાં સં. ૨૦૧૨ સાલમાં શ્રી ધર્મસિંહજી મહારાજના સંપ્રદાયના પડિતરત્ન છે લાલચંદજી મહારાજને • પરિચય થશે. લાલચંદજી મહારાજ પિતે, તથા સંસારપક્ષના ત્રણ પુત્રે અને બે પુત્રીઓ એમ કુલ ૬ બલ્ક આખા કુટુંબે સંયમ અંગીકાર કરે તે જાણી તેમને અદૂભૂત ત્યાગભાવના પ્રગટ થઈ કે જે કદી ક્ષય ૫મી નહી. આ પહેલાં તેઓ જ્યારે માતા-પિતા સાથે પૂજ્ય આચાર્ય શ્રી માણેકચંદજી મહારાજના દર્શને બોટાદ ગયેલા ત્યારે તેમના ઉપદેશની જે અસર થઈ તે મુખ્ય અસર પહેલી હતી અને બીજી અસર તે પૂજ્ય લાલચંદજી મહારાજના સહકુટુંબની દીક્ષા એ હતી. આ બેઉ પ્રસંગે પૂર્વભવની બાકી રહેલી આરાધનાને પૂરી કરવાના નિમિત્તરૂપ હેઈને વખતોવખત તેઓ માતા-પિતા પાસે દીક્ષાની આજ્ઞા માગના હતા અને તેને જવાબ તેમના પિતાશ્રી તરફથી એક જ હતે. “જે હજુ વાર છે સમય પાકવા દીએ જ્ઞાનાભ્યાસ વધારે,
SR No.009326
Book TitleBhagwati Sutra Part 16
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages708
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy